________________
પ્રતિમાશતક ભાગ-૩
શ્લોક-૧૭
૧૦૯
સર્વ મળીને કુલ વિમાનો, ચોર્યાસી લાખ, સત્તાણું હજાર અને વેવીશ (૮૪,૯૭,૦૨૩) છે. જા.
તથા અધોલોકમાં મેરુ પર્વતની ઉત્તરમાં અને દક્ષિણમાં અસુરાદિ દસ નિકાયના દસ ભવનપતિ દેવો છે, તેઓમાં પણ સર્વ મળીને ભવનની સંખ્યા ૭ કરોડ અને ૭૨ લાખ છે. જેટલાં ભવનો છે, તેટલાંક૭ કરોડ અને ૭૨ લાખ સિદ્ધાયતનો છે. પા.
અને તિચ્છલોક સમભૂલા પૃથ્વીથી ઉપર નવસો યોજન અને નીચે પણ અધોગામી નવસો યોજન છે, એ રીતે અઢારસો યોજન પ્રમાણ તિચ્છલોક છે.
ત્યાં=તિષ્કૃલોકમાં, જિનાયતનો આ પ્રમાણે છે -
નંદીશ્વરદ્વીપમાં બાવન જિનગૃહો તથા સુરગિરિ ઉપર=મેરુ પર્વત ઉપર એંશી, કુંડલ પર્વત-માનુષોત્તર પર્વત અને રુચક વલયમાં ચાર-ચાર (ચૈત્યો છે). list
ઈસુકાર પર્વતો ઉપર ચાર તથા વક્ષસ્કાર પર્વત ઉપર એંશી, વૈતાઢ્ય પર્વતો ઉપર એકસો સીત્તેર, વર્ષધર પર્વતો ઉપર ત્રીસ (ચૈત્યો છે). liા
ગજદંત પર્વતો ઉપર વીસ, ઉત્તરકુરુ-દેવકુરુ પર્વતો ઉપર દસ જિનભવનો, આ પ્રમાણે તિથ્યલોકમાં કુલચારસો અને અઠ્ઠાવન ચૈત્યો છે. I૮ાા
| વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય સંખ્યાવાળા=બંનેમાં અસંખ્ય-અસંખ્ય શાશ્વત જિનાલયો છે. ગામ-આકરનગરાદિકોમાં કૃતક બનાવેલાં, ઘણાં જિનાલયો છે. ICI
અને આ રીતેaઉપરમાં વર્ણન કર્યું એ રીતે, તે પ્રદેશમાં રહેલાં શાશ્વત-અશાશ્વત ચૈત્યોને આ પ્રદેશમાં રહેલો હું વંદન કરું છું. II૧૦ |
એ પ્રમાણે સમસ્ત દ્રવ્ય અરિહંતોની વંદનાને જણાવનાર વંદિતાસૂત્રની ૪૪મી ગાથા નાર્વતિનો સમાસાર્થ છે.
ઊર્ધ્વલોક-અપોલોક અને તિર્થાલોકના શાશ્વત જિનાલયોનું કોષ્ટક ની ઊર્ધ્વલોક
જિનાલય સંખ્યા | અધોલોક | તિર્થાલોક |જિનાલય સંખ્યા સૌધર્મ દેવલોક • ૩ર લાખ ભવનપતિ
જ્યોતિષ વિમાન - અસંખ્યાતા. ઈશાન દેવલોક ૨૮ લાખ
નંદીશ્વરદ્વીપ
પર સનકુમાર દેવલોક ૧૨ લાખ | જિનાલય સંખ્યા | મેરુપર્વત
૮૦ માહેન્દ્ર દેવલોક ૮ લાખ
કુંડલપર્વત બ્રહ્મ દેવલોક
૪ લાખ | ૭ કરોડ, ૭૨ લાખ | માનુષોત્તર પર્વત લાંતક દેવલોક
૫૦ હજાર બંતર
ચકવલય મહાશુક્ર દેવલોક ૪૦ હજાર
ઈક્ષકારપર્વત સહસ્ત્રાર દેવલોક ૯ હજાર | જિનાલય સંખ્યા વક્ષસ્કારપર્વત
૮૦ આનત-પ્રાણત દેવલોક ૪૦૦
વૈતાદ્યપર્વત
૧૭૦