________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૫
૩૨૧
શ્લોક -
मिश्रस्यानुपदेश्यता यदि तदा श्राद्धस्य धर्मस्तथा, सर्वः स्यात्सदृशी नु दोषघटना सौत्रक्रमोल्लङ्घनात् । तत्सम्यग्विधिभक्तिपूर्वमुचितद्रव्यस्तवस्थापने,
विद्मो नापरमत्र लुम्पकमुखम्लानिं विना दूषणम् ।।२५।। શ્લોકાર્થ:
જો મિશ્રની મિશ્ર એવા દ્રવ્યસ્તવની, અનુપદેશ્યતા હોય સાધુથી ઉપદેશ ન અપાય તેમ હોય, તો શ્રાદ્ધનો સર્વ ધર્મ તે પ્રકારે અનુપદેશ્ય થાય. કેમ કે નક્કી સૂત્ર સંબંધી ક્રમના ઉલ્લંઘનથી દોષઘટના સદશ છે. તે કારણથી વિધિ-ભક્તિ છે પૂર્વમાં જેના એવા આ ઉચિત દ્રવ્યસ્તવના સમ્યમ્ સ્થાપનમાં લંપાકની મુખપ્લાનિ વિના મુખ કરમાયા વિના, બીજું કોઈ દૂષણ અમે જોતા નથી. ||રપી
૦ શ્લોકમાં ‘સત્ર' શબ્દથી આ અર્થાત્ બુદ્ધિ સહિત પૂર્વમાં સ્થાપન કર્યું તેનો પરામર્શ કરેલ છે. ટીકા :
'मिश्रस्ये' ति-यदि मिश्रस्येति हेतुगर्भ विशेषणं मिश्रत्वादिति यावत्, यदि अनुपदेश्यता, साधूनामुपदेशाविषयता द्रव्यस्तवस्य त्वया प्रतिज्ञायते, तदा श्राद्धस्य धर्मः सर्वस्तथाऽनुपदेश्य: स्यात्, तस्य मिश्रताया: कण्ठरवेण सूत्रकृतेऽभिधानात् । इष्टापत्तिरत्र, सर्वविरतिरूपस्यैव धर्मस्य शास्त्रेऽभिधानाद्, अंशे स्वकृत्यसाध्यताप्रतिसन्धानेऽश: एवतस्यार्थसिद्धदेशविरतिरूपत्वात्,'जंसक्कइ तं कीरइ' इत्यादिव्युत्पत्तिमतां तत्र प्रवृत्तिसंभवादिति चेत्? न । द्वादशव्रतादिविभागस्य विशेषविधिं विनाऽनुपपत्तेः, अतिदेशेन स्वेच्छया ग्रहणे श्रमणलिङ्गस्यापि श्राद्धेन ग्रहणप्रसङ्गात् ।
ટીકાના પ્રારંભમાં ‘’ શબ્દ વધારાનો હોય તેમ લાગે છે. ટીકાર્ચ -
મિથી ... – મૂળશ્લોકમાં મિશ્રી' શબ્દ છે તે હેતુગર્ભ વિશેષણ છે. તેથી એનો અર્થ મિશ્રત્યાહૂ એ પ્રમાણે જાણવો. વિશેષાર્થ :
“નિશ્રW' એ દ્રવ્યસ્તવનું વિશેષણ છે, જે હેતુ અર્થક છે. તેથી મૂળ શ્લોક પ્રમાણે એ અન્વય છે કે, જો મિશ્ર એવા દ્રવ્યસ્તવની અનુપદેશ્યતા છે તો શ્રાદ્ધનો સર્વધર્મ તે પ્રકારે થાય. અને ત્યાં મિશ્રનો અર્થ હેતુઅર્થક હોવાથી મિશ્રપણું હોવાને કારણે, એ પ્રમાણે પ્રાપ્ત થાય છે.