SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન-સંપાદનની વેળાએ માફકથન શ્લોક-૧૮માં મુ. પુ. માં નનું ....નવૃત્ય પાઠ છે, તેમાં રૂત્યાતિ પ્રતિજ્ઞા પાઠ છે, ત્યાં રૂત્યાદ્રિ પ્રતિજ્ઞા પાઠ હસ્તલિખિતમાંથી મળેલ છે. તે શુદ્ધ હોવાથી ગ્રહણ કરેલ છે અને ત્યાં આગળ નિયમનમિત્તિ પાઠ છે, ત્યાં નિમિતનિતિ પાઠ હસ્તલિખિતમાંથી મળેલ છે, તે લીધેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૨૫૯). શ્લોક-૨૪માં પ્રતિમાશતક ગુજરાતીમાં મુ. પુ. માં ઉમાખ્યાયિકાનામિતિ મિદ પાઠ છે, ત્યાં સ્મત્સામ્રાથિાનાં રૂતીતિ ઝિં, રૂદ આ પ્રમાણે હસ્તપ્રતમાં પાઠ છે, તે શુદ્ધ પાઠ છે. તે ગ્રહણ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૩૧૪-૩૧૫) શ્લોક-૨૭માં પ્રતિમાશતક ગુજરાતીમાં મુ. પુ. માં સ્વનિરવત્તાવારીકુપા પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં વરૂપનિરવદ્યાથીરકુપાધે શુદ્ધ પાઠ છે અને સ્વરૂપનિરવત્રિ પાઠ છે, ત્યાં સ્વરૂપનિરવત્થામાવત્િ પાઠ હસ્તપ્રતમાંથી મળેલ છે, તે પાઠ સંગત હોવાથી તે પાઠ લઈને અર્થ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૩૩૬) શ્લોક-૨૯માં પ્રતિમાશતક મુ. પુ. માં તલાશ્રય પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં તદ્દના પાઠ છે, તે પાઠ સંગત હોવાથી તે લીધેલ છે. આ રીતે બીજા પણ જ્યાં જ્યાં હસ્તલિખિત પ્રતમાંથી શુદ્ધ સંગત જણાતા પાઠો મળેલ છે, તે ગ્રહણ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૩૫૪) વળી, પદાર્થ પ્રમાણે સંગત થતા પાઠો જ્યાં અશુદ્ધ લાગ્યા છે, ત્યાં આવા પાઠની સંભાવના છે, તેમ ત્યાં નિશાની મૂકી નોંધ આપેલ છે. જેમ – શ્લોક-૨ : સા ા સાપેક્ષત્વે ભાવથોતિયા છે, ત્યાં “માવયોગ્યતા' પાઠની સંભાવના છે. તિ ની જગ્યાએ ‘તુ પાઠની સંભાવના છે. માવાવાર્થનામસ્થાપનામાવ િછે, ત્યાં હસ્તપ્રતમાંથી ભાવાવાર્થનામસ્થાપનાવત્ પાઠ મળેલ છે. તે શુદ્ધ પાઠ ગ્રહણ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૩૨) શ્લોક-૩માં નિવવિદાળે પાઠ છે, ત્યાં સમવાયાંગ સૂત્રમાં નૈવવિદાને પાઠ છે, તે લીધેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૫૭) શ્લોક-૪માં મિથવિષ્યિ વૈષમ્યમિત્યર્થ પાઠ છે, ત્યાં જ મિથ: વિષ્યિ વૈષમિત્યર્થ પાઠ ભાસે છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૭૯) શ્લોક-૮માં ભવજ્ઞાનચ નન્દીશ્વરવિવૃત્તિત્વમવિ પાઠ છે, ત્યાં વિજ્ઞાનચ નન્દીરાંતિવૃત્તિત્વમાવાત્ પાઠ ભાસે છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૧૦૦) શ્લોક-૧૪માં સત્તાસંપર્મન્વિત: પાઠ છે, ત્યાં સદનસંપમાન્વિતાનાં પાઠની સંભાવના છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૧૮૪) શ્લોક-૧૮માં મૂળશ્લોકમાં વૃત્તવૃર્શનરિકરના પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં કૃતકૃદ્ધિનવિઘેઃ પાઠ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy