SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिभाशds | Rels : 3 अवतरशिका : एवं व्यवस्थिते ब्राह्मीलिपिरिव प्रतिमा सूत्रन्यायेन वन्द्येति तदपह्नवकारिणां मूढतामाविष्करोति - . अवतरशिक्षार्थ : આ પ્રમાણે વ્યવસ્થિત હોવા છતાં=શ્લોક-૨માં સિદ્ધ કર્યું કે, ચારેય નિક્ષેપા આરાધ્ય છે, એ પ્રમાણે વ્યવસ્થિત હોવા છતાં, સૂત્રત્યાયથી શ્લોક-૩માં બતાવવામાં આવશે એ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્રમાં બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવે છે એ રૂપ સૂત્રત્યાયથી, બ્રાહ્મીલિપિની જેમ પ્રતિમા બંધ છે. એથી કરીને તેનો અપલાપ કરનારાઓની=પ્રતિમાનો અપલાપ કરનારાઓની, મૂઢતાને પ્રગટ કરતાં हेछ टोs: लुप्तं मोहविषेण किं किमु हतं मिथ्यात्वदम्भोलिना, मग्नं किं कुनयावटे किमु मनो लीनं तु दोषाकरे । प्रज्ञप्तौ प्रथमं नतां लिपिमपि ब्राह्मीमनालोचयन, वन्द्यार्हत्प्रतिमा न साधुभिरिति ब्रूते यदुन्मादवान् ।।३।। REPार्थ: પ્રજ્ઞપ્તિમાં ભગવતીસૂત્રમાં, પ્રથમ નમાયેલી બ્રાહ્મીલિપિને પણ અનાલોચન કરતો નહિ વિચારતો, અહપ્રતિમા સાધુઓ વડે વંધ નથી, એ પ્રમાણે ઉન્માદવાળો જે બોલે છે; તે શું तेनुं मन मोहविषयी लुप्त छ ? (मथवा) मिथ्यात्व३५ लोलि वडे47 48, शुं Cuयेतुं छे ? (मथवा) शुं नय३५ वामां भान छ ? (मथवा) tषारिमां शुं लीन छ ? ||3|| s: लुप्तमिति :- प्रज्ञप्तौ प्रथम आदावेव नतां सुधर्मास्वामिना ब्राह्मी लिपिमप्यनालोचयन्= धारणाबुद्ध्याऽपरिकलयन्, ‘अर्हत्प्रतिमा साधुभिर्न वन्द्ये' ति यदुन्मादवान् मोहपरवशो, ब्रूते तत् किं तस्य मनो मोहविषेण लुप्तं व्याकुलितम् ? किमु मिथ्यात्वदम्भोलिना-मिथ्यात्ववज्रेण, हतं= चूर्णितम् ? अथवा किं कुनयावटे=दुर्नयकूपे मग्नम् ? यद्वा 'तु' इति उत्प्रेक्षायाम्, दोषसमूहाभिन्ने दोषाकरे लीनम् ? छायाश्लेषेण मनश्चन्द्रं विशतीति श्रुतेः, मृतमित्यर्थः ।
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy