________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પ૦-૪૫૧
૧૦૧
ગાથાર્થ :
હિત ઉપદેશથી શ્રેષ્ઠ મુકુટ કિરીટને ધારણ કરનારો, બાજુબંધ વગેરેથી શણગારાયેલો, ચપળ કુંડલના આભરણવાળો ઐરાવણ વાહનવાળો ઈન્દ્ર થયો. ll૪૫ol ટીકા :
वरमुकुटः प्रधानाग्रभागः स चाऽसौ किरीटश्च तं धारयतीति वरमुकुटकिरीटधरः, 'चिंचइओ'त्ति अङ्गदादिभिर्मण्डितः चपले विलसद्दीप्तिके कुण्डले आभरणं यस्यासौ चपलकुण्डलाभरणः, कौऽसौ ? शक्रो हितोपदेशाज्जात इति सम्बन्धः, किम्भूतः ? ऐरावताभिधानः प्रधानगजो वाहनं यस्यासौ ऐरावतवाहन इति ॥४५०॥ ટીકાર્ય -
વરપુરઃ ... રાવતવાદન રૂરિ | વરમુકુટ=શ્રેષ્ઠ છે અગ્રભાગ જેને એવો આ કિરીટ=મુકુટ, તેને ધારણ કરે છે એ વરમુકુટ કિરીટધર, “
જિંગો' એ શબ્દ બાજુબંધ વગેરેથી શણગારાયેલા ઈન્દ્ર છે તેને બતાવે છે, ચપળ વિલાસ કરતી દીતિવાળાં બે કુંડલ આભરણ છે જેને એવો આ ચપલ કુંડલાભરણવાળો, આ કોણ છે ? એથી કહે છે – હિતોપદેશથી થયેલો ઈન્દ્ર છે, એ પ્રકારે સંબંધ છે. વળી તે ઇન્દ્ર કેવા પ્રકારનો છે ? એથી કહે છે – એરાવત નામનો શ્રેષ્ઠ હાથી વાહન છે જેનું એ ઐરાવત વાહનવાળો છે. ૪૫૦ || ગાથા :
रयणुज्जलाई जाइं, बत्तीसविमाणसयसहस्साइं ।
वज्जधरेण वराइं, हिओवएसेण लद्धाइं ॥४५१।। ગાથાર્થ :
રત્નથી ઉજ્વળ જે શ્રેષ્ઠ બત્રીસ લાખ વિમાનો ઈન્દ્ર વડે હિતોપદેશથી પ્રાપ્ત કરાયાં. II૪પ૧પ. ટીકા -
रत्नोज्ज्वलानि इन्द्रनीलादिखचितानि यानि द्वात्रिंशद्विमानशतसहस्राणि लक्षा इत्यर्थः । वज्रधरेण शक्रेण वराणि श्रेष्ठानि हितोपदेशेन तानि लब्धानीति ।।४५१।। ટીકાર્ય :
ત્નોન્વેતાનિ ..... નાનીતિ રત્નથી ઉજ્વળ=ઈન્દ્રનીલ વગેરે રત્નોથી શોભા પામેલાં, જે શ્રેષ્ઠ બત્રીસ લાખ વિમાનો વજધર વડે=શક્ર વડે, હિતોપદેશથી પ્રાપ્ત કરાયાં. ૪પના