________________
ઉપદેશમાલા ભાગ-૧ | અનુક્રમણિકા
ગાથાનો ક્રમ
વિષય
પાના નં. | ૧૪૫ | સ્વજન અંતર્ગત માતાથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર બ્રહ્મદરચક્રવર્તી અને તેમની માતા ચુલની રાણીનું કથાનક.
૨૩૩-૨૩૫ સ્વજન અંતર્ગત પિતાથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર કનકકેતુ રાજાની કથા.
૨૩પ-૨૩૬ સ્વજન અંતર્ગત ભાઈથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર ઋષભદેવ પ્રભુના પુત્રો ભરત ચક્રવર્તી અને બાહુબલીનું કથાનક.
૨૩૬-૨૩૭ સ્વજન અંતર્ગત પત્નીથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પ્રદેશ રાજા અને તેમની પત્ની સૂર્યકાંતા રાણીનું કથાનક.
૨૩૭-૨૩૮ સ્વજન અંતર્ગત પુત્રથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર શ્રેણિકરાજા અને તેમના પુત્ર કોણિકરાજાનું કથાનક.
૨૩૮-૨૪૦ સ્વજન અંતર્ગત મિત્રથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પર્વતકરાજાનો દ્રોહ કરનાર ચાણક્યનું કથાનક.
૨૪૦-૨૪૨ ૧૫૧ સ્વજનથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પરશુરામ અને સુભૂમ ચક્રવર્તીનું કથાનક.
૨૪૨-૨૪૪ ૧૫ર શ્રેષ્ઠ મુનિઓ હંમેશાં કોઈના આશ્રય વગર વિહરે છે તેના ઉપર આર્યમહાગિરિજી મહારાજાનું કથાનક.
૨૪૪-૨૪૬ ૧૫૩ સુવિહિતો રૂપ આદિથી લોભાતા નથી તેના ઉપર જંબૂસ્વામીનું દષ્ટાંત. ૨૪૬-૨૪૭ ૧૫૪ સુગુરુકુલવાસ વિષયક મેઘકુમારમુનિનું કથાનક.
૨૪૭- ૨૫૦ ૧૫૫ ગુરુકુલવાસની દુષ્કરતા.
૨૫૦-૨૫૨ ૧૫૯-૧૬૧ એકાકીવિહારના દોષો.
રેપર-૨૦૧ ૧૯૨-૧૯૩ સ્ત્રીના ત્યાગ વિષયક ઉપદેશ.
૨૯૨-૨૬૪ ૧૧૪ સ્ત્રીનો સંગ કરવાથી પ્રાપ્ત થતો ક્લિષ્ટ સંસાર, તેના ઉપર સત્યની વિદ્યાધરની કથા.
૨૭૪-૨૯૮ ૧પ | વિનય વિષયક શ્રીકૃષ્ણની કથા.
૨૬૮-૨૯૯ ૧૬૬ અભિગમન-વંદન આદિ કરવાનું ફળ.
૨૭૦-૨૭૧ ૧૬૭ વિનય વિષયક ચંડરુદ્રાચાર્યના શિષ્યનું કથાનક.
૨૭૧-૨૭૩ ૧૬૮-૧૬૯ કુગુરુના ત્યાગ વિષયક અંગારમર્દક આચાર્યના શિષ્યોનું કથાનક.
૨૭૩-૨૭૬ ૧૭૦ લઘુકર્મી જીવો પુષ્પચૂલાની જેમ સહેલાઈથી પ્રતિબોધ પામે.
૨૭૦-૨૭૯ ૧૭૧ અંતિમકાળમાં પણ અર્ણિકાપુત્ર આચાર્યની જેમ અવિકલ તપ- સંયમના અનુષ્ઠાનો કરનાર જીવ શીવ્રતયા પોતાના સાધ્યને સાધે.
૨૭૯-૨૮૦ ૧૭૨-૧૭૩ ત્યાગનું કારણ લઘુકમપણું - તે વિષયક ભરતચક્રવર્તી અને દ્રમકનું દૃષ્ટાંત. [૨૮૦-૨૮૩ ૧૭૪-૧૭૫ પ્રાણના ત્યાગમાં પણ નિયમની દઢતા વિષયક ચિલાતીપુત્રની કથા.
૨૮૩-૨૮૫ ૧૭૬ | પાપના ફળને જાણતા જીવો પાપને કરતાં નથી.
૨૮૫-૨૮૬