________________
ઉપદેશમાલા ભાગ-૧ / અનુક્રમણિકા
ગાથાનો ક્રમ
વિષય
પાના નં.
૧૮૦-૧૮૯
૧૮૯-૧૯૧ ૧૯૧-૧૯૨ ૧૯૨-૧૯૫ ૧૯૫-૧૯૯ ૧૯૭-૧૯૮ ૧૯૮-૧૯૯ ૧૯૯-૨૦૧ ૨૦૧-૨૦૨
૧૨૨
૨૦૨-૨૦૪ ૨૦૪-૨૦૫ ૨૦૫-૨૦૭ ૨૦૭-૨૦૮ ૨૦૮-૨૧૩
૧૧૧-૧૧૨ | નિષ્કારણ સ્થિરવાસ રહેનારને પ્રાપ્ત દોષો. ૧૧૩ થોડો પણ ગૃહસ્થનો સંબંધ શુદ્ધ સાધુને દોષકારક સાબિત થાય તે વિષયક
વારત્તકમુનિનું કથાનક. ૧૧૪ સ્ત્રીના પરિચયથી પ્રાપ્ત થતાં દોષોનું સ્વરૂપ. ૧૧૫-૧૧૭ જ્યોતિષ આદિ અનાચાર્ણ કરવાથી સાધુને પ્રાપ્ત થતા દોષો.
૧૧૭ પ્રમાદને વશ થયેલ જીવ પ્રાપ્ત કરેલ ગુણોથી પતીત થાય. ૧૧૮ ચંદ્રાવતંસકરાજાની સદ્ અનુષ્ઠાન વિષયક દઢતા દર્શક કથાનક. ૧૧૯ જે વિવિધ પરિષદોને સમ્યગુ સહન કરે તેને ધર્મ થાય. ૧૨૦ વ્રતની દઢતા વિષયક બલદેવજીના પૌત્ર નિષધના પુત્ર સાગરચંદ્રની કથા. ૧૨૧ વ્રતની દઢતા વિષયક કામદેવશ્રાવકની કથા.
શબ્દ આદિ ભોગો ન ભોગવ્યા વગર પણ તેની તીવ્ર અભિલાષા જન્ય
રોદ્રધ્યાનથી જીવને પ્રાપ્ત થતી નરકગતિ ઉપર રાજગૃહીના દ્રમુકનું કથાનક. ૧૨૩
પ્રમાદના ત્યાગનો ઉપદેશ. ૧૨૪ પ્રમાદનો હેતુઃ રાગ અને દ્વેષ.
૧૨૫ રાગ અને દ્વેષને વશ કદી ન આવવું. ૧૨૯ થી ૧૨૯ | રાગ અને દ્વેષથી જીવને પ્રાપ્ત અનર્થોનું ભાવન. ૧૩૦ માનયુક્ત જીવ ક્લેશની જાળાને આત્મસાત્ કરે છે તે વિષયક ગોશાલકનું
દૃષ્ટાંત. ૧૩૧ કલહ કરવાના સ્વભાવવાળો જીવથી પળાતો સંયમ નિરર્થક, ૧૩૨ કષાય પરિણત જીવ તપ અને સંયમને બાળે.
૧૩૩ કાષાયિક પરિણામને વશ હીનાધિક તપ-સંયમનો ક્ષય. ૧૩૪-૧૩૫ | કષાય અને પ્રમાદથી પ્રાપ્ત થતા દોષો. ૧૩૦ જેઓએ પરલોકનો માર્ગ જામ્યો છે તેવા મુનિઓ આક્રોશ આદિને સહન
કરે છે તે વિષયક દઢપ્રહારીનું કથાનક. ૧૩૭ ક્ષમા વિષયક સહસ્ત્રલ્લિ મુનિનું કથાનક.
૧૩૮ ક્ષમાનું મહત્ત્વ. ૧૩૯-૧૪) અવિવેકીને ક્રોધનો અવકાશ છે, વિવેકીને નહીં.
૧૪૧ સ્વજનના ત્યાગ વિષયક સ્કંદકસૂરિનું વૃત્તાંત. ૧૪૨ સ્નેહના ત્યાગનો ઉપદેશ. ૧૪૩ સંસારનો સ્વભાવ જાણીને તે વિષયક નિશ્ચયવાળા મુનિઓ સમતાવાળા
થઈ સ્નેહ અને દ્વેષ વિરહિત થાય. ૧૪૪ | | સ્વજનો માનસિક દુઃખ આદિ ઘણા પ્રકારના ત્રાસનું કારણ.
૨૧૩-૨૧૫ ૨૧૫-૨૧૬ ૨૧૬-૨૦૧૭ ૨૧૭-૨૧૮ ૨૧૮-૨૨૦
૨૨૦-૨૨૨ ૨૨૨-૨૨૩ ૨૨૪-૨૨૫ ૨૨૫-૨૨૭ ૨૨૭-૨૨૯ ૨૨૯-૨૩૧
૨૩૧-૨૩૨ ૨૩૨-૨૩૩