________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / અનુક્રમણિક
ગાથા ન.
વિષય
પાના નં.
૨૫૫
૨૫૬-૫૭
૨૫૭-૧૫૮
૨૫૮-૨૫૯ ૨૫૯-૬૦
૨૬૮-૨૬૩
૨૬૩
૨૬૩-૨૬૪
૧૮૬. | શૈલકસૂરિના ૫૦૦ શિષ્યો કરતાં પંથકમુનિને ગુરુ પ્રત્યે ઉત્કટ રાગ. ૧૮૭-૧૮૮. અન્ય સાધુ કરતાં વીર ભગવાન પ્રત્યે સુનક્ષત્ર સાધુ અને
સિંહમુનિને અત્યંત રાગ. ૧૮૯. | સંયમી સાધુને પણ કોઈક ધર્મ અનુષ્ઠાન કરતાં અન્ય ધર્મ અનુષ્ઠાનમાં
અધિક પ્રીતિમાં દોષનો અભાવ. ૧૯૦. પંથક મુનિને ગુરુસેવામાં ઉત્કટ રાગ અને અન્ય સાધુઓને અભ્યઘત
| વિહારમાં અધિકાર. ૧૯૧. શૈલકસૂરિને પૂછીને ૫૦૦ સાધુના પૃથ વિહારમાં દોષનો અભાવ. ૧૯૨ થી ૧૯૪ વૈયાવચ્ચ કરનાર સાધુને અન્ય ગચ્છમાં અધિક ધર્મવિનય અર્થે
જવાની અનુજ્ઞા. ૧૯૪. | પંથક મુનિને શૈલકસૂરિની સેવાથી વિશેષ ધર્મવિનયની પ્રાપ્તિ. ૧૯૫. | પંથક મુનિને શિથિલાચારી માનીને, પ્રતિમાની અપૂજ્યતાની
સ્થાપનાની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ. ૧૯૬ થી ૧૯૯. શૈલકસૂરિના શિથિલપણાનું સ્વરૂપ.
સંયમમાં ઉત્થિત થયા પછી કોઈક નિમિત્તે પ્રમાદવાળા ફરી ઉસ્થિત
થનારા સાધુમાં મૂળગુણના સ્વીકારની યુક્તિ. ૨00. છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધી સાધુના મૂળવ્રતનો અભંગ. ૨૦૧. ઉત્તરગુણની વિરાધનાથી સુકુમાલિકાની જેમ સાધુનું અહીલનીયપણું. ૨૦૨. નિષ્કારણ પ્રતિસેવાથી ઉત્તમ ચારિત્રનો નાશ.
| ગુણીયલ ગુરુ પણ ક્યારેક પ્રમાદી બને છતાં શૈલકસૂરિની
જેમ સેવવા યોગ્ય. ૨૦૪. | પંથકમુનિના દષ્ટાન્તથી પોતાનામાં સાધુપણું સ્થાપન કરનાર પ્રમાદી
સાધુને સર્વપાસત્થા અને મિથ્યાદષ્ટિરૂપે સ્વીકાર.
| સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ. ૨૦૬. | સંવિગ્નપાક્ષિકની આચરણા. ૨૦૭. | સંયમની આચરણામાં સામર્થ્ય ન હોય તો પણ પોતાની હીનતા
બતાવીને સંવિગ્નપાક્ષિકને શુદ્ધપ્રરૂપણાની વિધિ.
પ્રમાદી છતાં સંવિગ્નપાક્ષિકને સુલભબોધિત્વ અને કર્મનિર્જરાની પ્રાપ્તિ ૨૦૯. | સંવિગ્નપાક્ષિકની ઉચિત આચરણા.
૨૬૪-૨૬૮ ૨૬૮-૨૬૯
૨૬૯ ૨૭૦-૨૭ર
૨૭૨-૨૭૩
૨૭૩-૨૭૪ ૨૭૪-૨૭૫ ૨૭૫-૨૮૦
૨૮૦-૨૮૧ ૨૮૧-૨૮૩
૨૮૩-૨૮૫