________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ ગ્રંથનું મંગલાચરણ
(आर्यावृत्तम्) सिरिवीरजिणं पणमिअ, सुआओ साहेमि किमवि सड्ढविहिं । रायगिहे जगगुरुणा, जहभणियं अभयपुढेणं ||१||
श्रीवीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् ।
राजगृहे जगद्गुरूणा, यथा भणितं अभयपुष्टेन ||११ કેવલજ્ઞાન, અશોકાદિ આઠ પ્રાતિહાર્ય, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે ઐશ્ચર્યથી યુક્ત ચરમ તીર્થકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણ યોગ (મન, વચન અને કાયા)થી નમીને રાજગૃહનગરીમાં શ્રી અભયકુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકાશેલા શ્રાવકોના આચારને (શ્રાદ્ધવિધિને) શ્રુતાનુસાર તથા ગુરુપરંપરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું ટુંકમાં કહું છું.
અહીંયાં જે "વીર” પદનું ગ્રહણ કર્યું છે, તેનાથી કર્મરૂપ શત્રુનો નાશ કરનાર અર્થ ઘટે છે. કહ્યું
(अनुष्टुपवृत्तम) विदारयति यत्कर्म, तपसा च विराजते ।
तपोवीण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ||१|| (तपq3) भने २ ४२ छ, त५पडे शो छ, भने त५३पी वीथ (५२ ) युन छे, ते24॥ माटे "वीर" (डेवाय छे.
२॥ शत्रुमीना तिवाथी छ' ५६ ५९सार्थ ४ छ; वणी १ नवीर, २. युद्धवीर, 3. धर्मवीर, अमत्रए। प्रा२नु वी२५j' तो तीर्थ७२मा छे ४. -
(शार्दूलविक्रीडितवृत्तम) कृत्वा हाटककोटिमिर्जगदसदारिद्रयमुद्राकषं, हत्वा गर्भशयानपि स्फुरदरीन मोहादिवंशोभवान् । तप्त्वा दुस्तपमस्पृहेण मनसा कैवल्यहेतुं तपस्त्रेधा वीरयशोदधद्विजयतां वीरस्त्रिलोकीगुरुः ।।१।।