SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લોક ૯, 'जइ पुग्गलपरिअट्टा संखाईआ वणस्सइकालो । तो अच्चंतवणस्सइ जीवो कह नाम मरुदेवी ॥ हुज्ज व वणस्सईण अणाइअत्तमत एव हेऊओ ? जमसंखेज्जा पोग्गलपरिअट्टा तत्थवत्थाणं ।। कालेणेवइएण तम्हा कुव्वंति कायपल्लट्ट । सव्वेवि वणस्सइणो ठिइकालंते जह सुराई । किंच-एवं यद्वनस्पतीनां निर्लेपनमागमे प्रतिषिद्व तदपीदानी प्रसक्त, कथम् ? इति चेत् ? उच्यतेइह प्रतिसमयमसंख्येया वनस्पतिभ्यो जीवा उद्वर्त्तन्ते, वनस्पतीनां च कायस्थितिपरिमाणमसंख्येयाः पुद्गलपरोवर्ताः, ततो यावन्तोऽसंख्येयेषु पुद्गलपरावर्तेषु समयास्तरभ्यस्ता एकसमयोवृत्ता जीवा यावन्तो भवन्ति तावत्परिमाणमागतं वनस्पतीनाम् । ततः प्रतिनियतपरिमाणतया सिद्ध निलेपन, प्रतिनियतपरिमाणत्वात् । एवं च गच्छता कालेन सिद्धिरपि सर्जेषां भव्यानां प्रसक्ता, तत्प्रसक्ती च मोक्षपथव्यवच्छेदोऽपि प्रसक्तः, सर्वभव्यसिद्धिगमनानन्तरमन्यस्य सिद्धिगमनायोगात् । आह ૨ [વિશેષાવતી-૧૦૪૨]. ४कायठिइकालेण तेसिमसंखिज्जयावहारेण । पिल्लेवणमावण्ण सिद्धीविय सव्वभव्याणं ।। અનાદિતાનો વિરોધ કરે છે. તે આ રીતે-તેઓનો અવસ્થાનને કાલ અસંખ્ય પુદગલપરાવર્ગો છે. તેથી દરેક છો એટલો કાલ પસાર થઈ ગએ છતે કાયાનું પરાવર્તન અવશ્ય કરશે જ. જેમકે સ્થિતિકાલ પૂર્ણ થતાં દેવ વગેરે છ કાય પરાવર્તન કરે છે. જ્યારે અતીત કાળ તો અનંતપુગલપરાવર્ત પસાર થઈ ગયો છે તેથી જીવ, એટલા અતીત કાળમાં તે વનસ્પતિ પણું છોડી અન્યગતિમાં અવશ્ય ગયા જ હેવો જોઈએ. તેથી વનસ્પતિપણું અનાદિ શી રીતે સંભવે? વિશેષણવતી ગ્રન્થમાં કહ્યું છે કે“જે વનસ્પતિકાલ અસંખ્ય પુદગલપરાવર્ત જેટલું જ છે તે મરૂદેવીને જીવ માત્ર વનસ્પતિ જ રહ્યો હતે એવું શી રીતે કહેવાય? [૧] અથવા વનસ્પતિનું અનાદિ અહેતુક થઈ જશે, કેમકે વનસ્પ તો અસંખ્ય પુદગલપરાવર્ત જ અવસ્થાન હોય છે. [૨] એટલા કાલમાં બધા વનસ્પતિ છવો અવશ્ય કાયપરિવર્તન કરે છે. જેમકે પોતાની સ્થિતિકાના અંતે દેવ વગેરે. ૩] વળી વનસ્પતિકાળ આટલો જ માનવામાં એ પણ આપત્તિ આવશે કે વનસ્પતિઓનું નિર્લેપન કે જે આગમમાં પ્રતિષિદ્ધ છે તે પણ હવે શકય બની જશે. શી રીતે ? આ રીતે-આ વર્તમાન સમયે રહેલા બધા જીવો વધુમાં વધુ ઉક્ત કાલમાં તો કાયપરાવર્ત કરી જ દેશે. વળી સમયે સમયે અસંખ્ય વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે. તેથી વર્તમાન સમયે વનસપતિકાયમાં વધુમાં વધુ કેટલા છો રહ્યા હોય? એનો જવાબ આ રીતે મળે-એક સમયમાં અસંખ્ય બહાર નીકળે છે તે અસંખ્ય પુદગલપરાવત્ત માં બહાર નીકળી જનાર બધા જીવોની સંખ્યા એક સમયમાં નીકળતા છો (અસંખ્ય)xઅસંખપુદગલપરાવર્તાના સમયો. આ સંખ્યા (કઈક મોટ) અસંખપુદગલપરાવના સમયો જેટલી થશે જે પ્રતિનિયત પરિમાણવાળી હોઈ વનસ્પતિના સર્વ જીવો ની સંખ્યા પણ પ્રતિનિયત પરિમાણવાળી થશે તેથી તેનું કહ૫નાથી સંપૂર્ણ १. यदि पुद्गलपरावर्ताः संख्यातीता वनस्पतिकालः । ततोऽत्यन्तवनस्पतिजीवः कथं नाम मरुदेवी? ॥ २. भवेद्वा वनस्पतीनामनादिकत्वमत एव हेतुतः। यदसंख्येया: पुद्गलपरावर्तास्तत्रावस्थोनम् ।। ३. कालेनैतावता तस्मात् कुर्वन्ति कायपरावर्त्तम् । सर्वेपि वनस्पतिनः स्थितिकालान्ते यथा सुरादयः ।। ४. कायस्थितिकालेन तेषामसंख्येयताकापहारेण । निलेपनमापन्न सिद्धिरपि च सर्वभव्यानाम् ॥ ૫ વિવક્ષિત સમયે વિવક્ષિત સ્થાનમાં રહેલા જીવોમાંથી સમયે સમયે કપનાથી એક એક જીવને તે સ્થાનમાંથી બહાર કાઢતાં બધાં બહાર નીકળી જાય છે તે સ્થાનનું નિર્લેપન કહેવાય છે. કોઈ પણ સમયે વનસ્પતિકાયમાં એટલા બધા છો રહ્યા હોય છે કે અતીતને વર્તમાન-અનાગત સંપૂર્ણ કાલ પસાર થઈ જાય તે પણ એ જીવો ખાલી થતા નથી. તેથી આગમમાં વનસ્પતિનું સંપૂર્ણ નિલેપન થતું નથી ” એમ નિષેધ કર્યો છે,
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy