SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગેહવ્યવહારિત્વ વિચાર पइसमयमसंखिज्जा जेणुव्वदति तो तदभत्था । कायठिईए समया वणस्सइणं च परिमाण ॥ न चैतदस्ति, वनस्पतीनामनादित्वस्य -निर्लेपनप्रतिषेधस्य-सर्वभव्यासिद्ध:-मोक्षपथाऽव्यवच्छेदस्य च तत्र तत्र प्रदेशे सिद्धान्तेऽभिधानात् । ____ उच्यते-इह द्विविधा जीवाः-सांव्यावहारिका असांव्यावहारिकाश्च, तत्र ये निगोदावस्थात उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु (भेदेषु) वर्तन्ते ते लोकेषु दृष्टिपथमागताः सन्तः पृथिवीकायिकादिव्यवहार मनुपतन्तीति सांव्यावहारिका उच्यन्ते । ते च यद्यपि भूयोऽपि निगोदावस्थामुपयान्ति तथाऽपि ते सांव्यावहारिका एव, संव्यवहारे पतितत्वात् । ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिकाः । कथमेतदवसीयते द्विविधा जीवाः सांव्य. वहारिका असांव्यवहारिकाश्चेति ? उच्यते, युक्तिवशात् । इह प्रत्युत्पन्नवनस्पतीनामपि निर्लेपनमागमे प्रतिषिद्ध, किं पुनः सकलवनस्पतीनां तथा भब्यानामपि ? तच्च यद्यसांव्यवहारिकराशिनिपतिता अत्यन्तवनस्पतयो न स्युस्ततः कथमुपपद्यते ? तस्मादवसीयते अस्त्यसांव्यवहारिकराशिरिति यद्गगतानां बनस्पतीनामनादिता । किं चेयमपि गाथा गुरूपदेशादागता समये प्रसिद्धा-(वि ण. ५३) २अस्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणता णिगोअवास अणुहवंति ॥ નિર્લેપન પણ એ મોટા) અસંખ્યયુગલપરાવર્તકાલમાં શકય બની જશે. વળી આ રીતે વનસ્પતિ જેવો જ જો પરિમિત હશે તે ભવ્યો તે નિર્વિવાદ પરિમિત પરિમાણવાળા જ હોવાથી એક કાલ એ આવશે કે બધા ભવ્યોનો મોક્ષ થઈ જશે. અને તો પછી મેક્ષમાર્ગ પણ વ્યવછિન્ન થઈ જશે, કેમકે સર્વભવ્યોનો મોક્ષ થઈ ગયા પછી કઈ મેક્ષમાં જવાનું જ નથી. વિશેષમુતિમાં કહ્યું છે કે સમયે સમયે અસંખ્ય જીવોને બહાર કાઢતાં કાઢતાં કાયસ્થિતિ જેટલા કાળમાં તેઓનું સંપૂર્ણ નિર્લેપન થઈ જશે. એમ સવભવ્યોની મુકિત પણ થઈ જશે, કેમકે દરેક સમયે નીકળતા જીવોની સંખ્યાને કાયસ્થિતિના સમયની સંખ્યા વડે ગુણતાં વનસ્પતિના કુલ છની સંખ્યા આવે છે.” પણ એવું છે નહિ, કેમકે વનસ્પતિનો અનાદિતાને નિર્લેપતન નિષેધન-સર્વભવ્યોની સિદ્ધિના અભાવને અને મેક્ષમાર્ગના અગ્રવદને સિદ્ધાન્તમાં સ્થળે સ્થળે ઉલેખ કર્યો છે. 8. [અવ્યવહારેરાશિની સિદ્ધિ) (પ્રજ્ઞાપનાવૃત્તિઝથમાં તે શંકાનું આપેલું) સમાધાન-છ બે પ્રકારે છે; સાંવ્યાવહારિક અને આમાં વ્યાવહારિક જે આ નિગોદઅવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકાયાદિ ભેદમાં આવે છે તેઓ લોકોની નજરમાં આવીને આ પૃથવીકાય છે' ઈત્યાદિ વ્યવહારનો વિષય બને છે અને તેથી સાંવ્યાવહારિક જ કહેવાય છે, કેમકે વ્યવહારમાં આવી ગયા છે. જેઓ અનાદિકાળથી માંડીને નિગોદાવસ્થામાં જ રહે છે તેઓ લેયવહારનો વિષય બનતા ન હોવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે. જી આવા બે પ્રકારના છે એવું થી રીડ જાર? બે છે અને ઉત્તર એ છે કે યુક્તિ શત. તે આ રોતે-પ્રત્યુતપન્ન વર્તમાન સમયે ઉત્પન થ એલાં વનસ્પતિનાં નિલેપનને પણ આ ગામમાં નિધિ કર્યો છે તે બધા વનસ્પતિ જીવોના અને ભવ્યોના નિર્લેપન ની તો વાત જ શી કરવી? આ નિષેધ, અસાંવ્યવહારિક રાશિમાં રહેલા અનાદિવનસ્પતિકાયિકો જેવો જે કઈ પ્રકાર ન હોય તે શી રીતે સંગત થાય? “કારણકે નિલેપન થવાનું નથી” એનો અર્થ એ કે આ બધા જીવો વનસ્પતિકાયપણું છોડી દેશે એવું કયારેય બનવાનું નથી. અર્થાત કેટલાય જીવો એવા જ છે કે જેઓ હંમેશા વનસ્પતિકાયમાં જ રહેવાના છે. અનંતાનંતપુદ્ગલપરાવ પૂર્વને પણ કોઈ પણ સમયના પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયના કેટલાય (અનંતા) છે १. प्रतिसमयमसंख्येया: येनोद्वर्तन्ते ततस्तदभ्यस्ताः । कायस्थित्या: समया वनस्पतीनां परिमाणम् ।। २. सत्यनाता जीवा येन प्राप्तस्त्रमादिक्षरिणामः । तेऽप्यनन्तानन्ता निगोदवासमनुभवन्ति ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy