SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારબિન્દુ “ગહણીય પાપ દ્રવ્યવધાદિક, તે પ્રતિ જ મેહનીય કમહેતુ, અત એવ બારમિ' ગુણઠાણું સંભાવનારૂઢ મૃષાવાદાદિક આશ્રવ હોઈ તે ના નહીં, તિહાં કેવલ અનાભોગ જ હેતુ છઈ ઈમ કહિઇ તે મોહ વિના ભાવગત પા૫ અર્થથી આવઈ. છેલ્લા ભાવાવ પરિણામઈ મહદય કારણ છઈ દ્રવ્યશવપરિણામઇ મહાસત્તા કારણ છઈ” ઈમ કેઈ કહઈ છઈ, તે જૂ ટૂઠું, જે માર્ટિ ઈમ તો “દ્રકવલાહાર પ્રતિ મેહ. સત્તા કારણ છઈ” એ દિગંબર કલ્પના કરતાં પણિ કુણ વારઈ ૧ભા દ્રવ્યવધ માહજન્ય જ કહિઈ તો દ્રવ્ય પરિગ્રહ પરિણતિ પણિ મહજન્ય હોઈ, તે માટે ધર્મોપકરણવંત કેવલી માહી થયો જેઈઈ, અનઈ ધર્મોપકરણનઈ દ્રવ્યપરિગ્રહ ધર્મ પરિગ્રહ પણું અશાસ્ત્રીય નથી, યતઃ “સત્ય સાદુળ મુરજીમજીં(જં) જો પરિહો ળો માવો’ શબૈજૂિળ [–૧૪૮] ૧૧ એણિ કરિ જે ઈમ કહઈ છઈ “કેવલિના યોગ પરાભિપ્રાયિં કેવલજ્ઞાન સહકૃત જ છવઘાત હેતુ છઈ, “એટલા જીવ અમુકક્ષેત્રઈ ગઈ હણવા ઈમ કેવલજ્ઞાનઈ જાણી જ કેવલી જીવ હgઈ છઈ, ઈમ કર(હ)તાં હિંસાબંધીણામઈ પહિલે રૌદ્રધ્યાનનો પાયો આવઈ તે વચન નિરાકરિઉં, જે માટિ વસ્ત્રધારણાભિપ્રાય પણિ કેવલીનઈ કેવલજ્ઞાનઈ જ છઈ. તેહથી સંરક્ષણાનુંબંધી નામઈ ચઉ પાયો પણ રૌદ્રધ્યાનને ઈમ વારિઓ ન જાઈ, જે અભિલાષ વિના સંરક્ષણાનુબંધ ન હોઈ તે પ્રમાદ વિના હિંસાનુબંધ પણિ ન હોઈ, એ સરખું સમાધાન જાણવું. ૧રા યજાતીય દ્રવ્યાશ્રવઈ સંયતનઈ અનાભો ગઈ પ્રવૃત્તિ, તજાતીય દ્રવ્યાશ્રવ જ મેહજન્ય, ધર્મોપકરણરૂપ દ્રવ્યશવ તે એહવે નથી, તે માટે તે અપવાદરૂપ જ” ઈમ (ન) કહેવું, જે માટિ ‘અપવાઘનિવેવનું સંવારે પ્રમત્તસ્થા મવત્તિ' એહવું તુમ્હારું મત છઈ ૧૩ __"ववहारो वि हु बलवं ज वंदइ केवली वि छउमत्थं । કામં મુંબરૂ સુકવવા પHળતો ” એ વચનથી શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીય તે એષણીયાંતરન (નિં) પણિ અનેષણીય નહિં, અન્યથા “રૂ સાવ રિ પળવેત્તા (નો) વદિસેવિત્તા ' એ વચનવિરોધ થાઈ ” ઈમ કઈ કહઈ છઈ તે જૂઠ, જે માટિ ઈમ તે સાધુનઈ પણિ અપવાદિ અનેષણીય હિંસાદિક એષણય અહિ સાંતરાદિક કહેવાઈ તે વારઈ સ્વરૂપસાવઘતા તેહનઈ લઈ ૧૪ “પરજ્ઞાત અશુદ્ધઈ કેવલીનઈ અશુદ્ધપણું હેઈ, જિમ રેવતીજ્ઞાત કુષ્માંડ પાકિ પણિ સ્વરૂપથી નહી “ઈમ કહિતાં પરભાવાશ્રયણ થયું, પણિ દ્રવ્યપરિણતિ વ્યવસ્થા ન રહી, નહીં તે અશુદ્ધનઈ શુદ્ધ જાણતાં ભાંતિ થાઈ, અનઈ જે અનેષણ(ણી)યનઈ કામિ સ્યાદવાદઈ શુદ્ધાશુદ્ધતા વિચારિઈ તો દ્રવ્યવસ્થાનઈ પણિ તે વિચાર કિમ નથી કરતા? ૧પ “શ્રુતવ્યવહારશુદ્ધનઈ અનેષણય કહિવું તે શુતવ્યવસ્થા આશ્રીનઈ, જિમ ‘અચે નવુંજાનો રાજા' ઈહાં રાજત્વ અગૃહીતશ્રામસ્થાવસ્થા અપક્ષીનઈ” ઈમ કોઈ કહઈ કઈ તેહનઈ કૃતાશુદ્ધથી (? શ્રુતશુદ્ધથી) ભિન્ન જ નિષિદ્ધ આવઈ, તે વારઈ “મં સવજ્ઞ તિ guત્તા પરિવરૂ એ સૂત્રનો વિષય ન લાભઈ ૧૬
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy