SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વોમાં ગુરુલઘુભાવે यत एव मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नाप क मिथ्यात्वमपि शोभनमित्याह ૧ ટ જિમનામિાંડ્ इत्तो अभिग्गहियं भणिअं हियकारि पुव्वसेवाए । अण्णाय विसेसणं पढमिल्लयधन्ममहिगिच्च ॥१२॥ [તોડનામિત્રવિન્દ્ર મળિત હિતારિ પૂર્વસેવાયામ્ । અજ્ઞાતવિશેષાળાં ધમધર્મમધિકૃત્ય ।।૧૨] _इत्तोत्ति । इतः पूर्वोक्तकारणात् अज्ञातविशेषाणां देवगुर्वादिविशेषपरिज्ञानाभाववतां प्राथमिक धर्मधिकृत्य प्रथमारब्धस्थूलधर्ममाश्रित्य पूर्व सेवायां योगप्रासादप्रथमभूमिको चिताचाररूपायां अनाभि ग्रहिक सर्वदेवगुर्वादिश्रद्धानलक्षणं मिथ्यात्व हितकारि भणित, अनुषङ्गतः सद्विषयभक्तिहेतुत्वाद विशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात् । तदुक्तं योगविन्दौ - अथ देवपूजाविधिमाहपुष्पैश्च बलिना चैव वस्त्रैः स्तोत्रैश्च शोभनैः । देवानां पूजनं ज्ञेय' शौचश्रद्धासमन्वितम् ॥ ११६॥ पुष्पैर्जातिशतपत्रकादिसंभवैः, बलिना पक्वान्न फलाद्युपहाररूपेण वस्त्रैः वसनै स्तोत्रैश्च शोभनैः स्तवनैः चशब्दौ चैत्रशब्दश्च समुच्चयार्थाः । शोभनैरादरोपहितत्वेन सुन्दरैः देवानामाराध्यतमानां पूजन ज्ञेयम् । कीदृश ? इत्याह - शौच श्रद्धासमन्वितम् । शौचेन शरीरवस्त्रद्रव्यव्यवहारशुद्धिरूपेण, श्रद्धया च बहुमानेन, समन्वित युक्तमिति ॥ अविशेषेण सर्वेषामधिमुक्तित्रशेन वा । गृहिणां माननीया यत्सर्वे देवा महात्मनाम् ॥ ११७ ॥ अविशेपेण= साधारणवृत्त्या सर्वेषां = पारगत सुगत - हर हरि - हिरण्यगर्भादीनां, पक्षान्तरमाह- अधिमुक्तित्रशेन वा अथवा यस्य यत्र देवतायामतिशयेन श्रद्धा तद्वशेन, कुतः १ इत्याह- गृहिणां = अद्यापि कुतोऽपि ? [અનાભિગ્રહક મિથ્યાત્વ પણ સુંદર] આમ મિથ્યાત્વની મંદતાથી થએલ માધ્યસ્થ્ય અસત્પ્રવૃત્તિ કરાવતું નથી, તેથી જ તે માધ્યસ્થ્યના આધારભૂત અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ સારુ છે એવુ જણાવતાં ગ્રન્થકાર કહે છેગાથા:-આ કારણે જ, દેવ વગેરેની વિશેષતાને નહિ જાણુનારા એના પ્રાથમિક ધને ઉદ્દેશીને પૂર્વસેવામાં અનાભિગ્રહિકમિથ્યાત્વ પણ હિતકર કહેવાયુ છે. આમ ઉક્તમાયથ્ય સત્પ્રવૃત્તિના હેતુ બનતુ હાવાથી જ, જેએએ દેવ-ગુરુ વગેરેની વિશેષ માહિતી મેળવી નથી તે એના પ્રારભિક સ્થૂલધને આશ્રીને પૂર્વસેવામાં અનાભિ ગ્રહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. અહીં યેાગ' રૂપ મહેલમાં આરાહણ કરવા માટેની પ્રથમ ભૂમિકા (પહેલા માળ)ને ઉચિત આચારા એ ‘પૂર્વસેવા’ છે અને સ`દેવ-ગુરુ વગેરેની શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિકમિથ્યાત્વ છે. એ હિતકર એટલા માટે છે કે સુદેવ-ગુરુ વગેરે રૂપ વિષયની ભક્તિમાં ગૌણપણે હેતુભૂત ખનતી હાઇ એકસરખી રીતે બધાની શ્રદ્ધા કરવી એ પણ તે અવસ્થામાં લાભદાયક બને છે. યામિ દુ (શ્ર્લાક ૧૧૬ વગેરે)માં કર્યું છે કે દેવપૂજાવિધિ કહે છે-પરમઆરાધ્યદેવાનું વિશિષ્ટ પ્રકારના કમલ વગેરે પુષ્પ વડે, પકવાન-ફળ વગેરે ભેટરૂપ અલિયા, સુંદર વસ્ત્રાથી અને આદરયુક્ત હેાઈ સુંદર એવા સ્તવનેા વડે શરીરવસ્ત્ર-દ્રવ્ય તેમજ વ્યવહારની શુદ્ધિરૂપ શૌચથી અને બહુમાનરૂપ શ્રદ્ઘાથી યુક્ત એવું પૂજન કરવું.” " હવે [કઇ અવસ્થામાં બધા દેવે। માનનીય] એ પૂજન એક સરખી રીતે શ્રીજિનેશ્વરદેવ મુદ્દે શાંકર વિષ્ણુ બ્રહ્મા વગેરે બધા દેવાતુ કરવુ' અથવા અધિમુક્તિ=ણે જે દેવ પર વધુ શ્રદ્ધા હાય તેને અનુસરોને તે દેવતું કરવું, કેમકે પરલેાકતે પ્રધાન કરનારા હાઈ પ્રશસ્ત આત્માવાળા એવા ગૃહસ્થાને કે જેએ 'આ સુદેવ છે' અને ‘આ કુદેવ છે' ઇત્યાદિ ભેદ અતિમૂતાને લીધે પકડી શકયા નથી તેને મટે બધા દેવા ગૌરવ કરવા યેાગ્ય હેાય છે. એવું
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy