________________
ભાવ પ્રકરણ.
હવે ગુણસ્થાનકને વિષે ઉત્તરભેદ કહે છેઃ
-
86.
मिच्छे तह सासाणे, खाओसमिया भवंति दस भेया । दाणाइपणग चक्खु य, अचक्खु अन्नाणतिअगं च ॥ १३ ॥
અર્થ:—( મિત્ઝે તર્ફે સાસાળે ) મિથ્યાત્વે તેમજ સાસ્વાદને ( છાત્રોનમિયા ) ક્ષાયેાપશમિકભાવે ( વાળવવળT ) દાનાદિ પાંચ દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીર્ય, ) લબ્ધિએ ( વસ્તુ T ) ચક્ષુદન, ( ાચક્ષુ ) અચક્ષુદન અને (અન્નાતિતં ૨ ) અજ્ઞાનત્રિક ( મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભગજ્ઞાન ) એ પ્રમાણે ( મતિ જ્ઞ મેયા) દશ ભેદ હાય છે. ૧૩.
मिस्से मिस्सं सम्मं, तिदंस दाणाइपणग नाणतिगं । तुरिए बारस नवरं, मिस्सच्चाएण सम्मत्तं ॥ १४ ॥
॥
અ—( મિક્ષ્ણ ) મિશ્રગુણઠાણે ( મિલ્લું સમ્મ ) મિશ્રસમકિત ( તિત્ત ) ત્રણ દર્શન ( વાળા પળન ) દાનાદિ પાંચ અને ( નાતિñ ) જ્ઞાનત્રિક એ માર ભાવ હાય છે. (તુપિ વાસ) ચાથે ગુણઠાણે પણ ખાર ભાવ હાય છે, પરંતુ (નવર) એટલું વિશેષ કે ( મિલાળ સમ્મત્ત ) મિશ્રના ત્યાગ કરવા અને ક્ષાયેાપશમ સમકિત કહેવું. ૧૪.
વિવેચન:—ત્રીજા મિશ્રગુણુઠાણું મિશ્રસમકિત, ચક્ષુદર્શન, અચક્ષુદન અને અવધિદર્શીન એ ત્રણ દન, દાનાદિ પાંચ લબ્ધિએ અને જ્ઞાનત્રિક એ ખાર ક્ષયાપશમભાવ હાય. અહીં જ્ઞાન અજ્ઞાનમાં કેાઇવાર જ્ઞાનની, કોઇવાર અજ્ઞાનની બાહુલ્યતા હાય અથવા તેની સમાનતા પણ હાય, અહીં જ્ઞાનત્રિક કહ્યું તે જ્ઞાનની બાહુલ્યતાની વિવક્ષાથી જાણવું. તથા અહીં અવધિદર્શન કહ્યું તે સિદ્ધાંતના મતની અપેક્ષાએ જાણવુ. ચેાથા અવિરતિ ગુણુઠાણું મિશ્ર કહ્યા તે જ ખાર ક્ષયાપશમભાવ હેાય. ફક્ત ફેર એટલેા કે મિશ્રસમકિતને બદલે ક્ષાયેાપશમ સમકિત કહેવું. सम्मुत्ता ते बारस, विरइक्खेवेण तेर पंचमए ।
छट्ठे तह सत्तमए, चउदस मणनाणखेविकए ॥ १५ ॥
અર્થ:— સમ્મુત્તા ) અવિરતિ સમ્યક્ત્વગુણુઠાણે કહેલા ( તે વારસ ) તે ખારમાં ( વિત્ત્તવેળ ) દેશિવરિત નાખવાથી (તેર પંચમજ્) પાંચમે ગુણઠાણે તેર ભાવ હાય. ( કે તદ્દે સત્તમપ) છઠ્ઠું તેમજ સાતમે મન:પર્યવજ્ઞાન નાખવાથી ( ચત્ત) ચાદ ભાવ હાય. ૧૫.
नाणखेविकए )
વિવેચનઃ—ચેાથે ગુણઠાણે કહેલા ખાર ભાવમાં દેશિવરિત ઉમેરવાથી પાંચમે