SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ પ્રકરણસંગ્રહ. ગુણઠાણે તેર ભાવ હોય. છટ્ટે સાતમે ગુણઠાણે તે તેરમાં મન:પર્યવજ્ઞાન ઉમેરવાથી ચેદ ક્ષાપશમિકભાવ હોય; પણ પાંચમાં ગુણઠાણાના તેરમાંથી દેશવિરતિ કાઢી નાખવું અને સર્વવિરતિ ઉમેરવું. अहमनवमदसमे, विणुसम्मत्तेण होइ तेरसगं । उवसंतखीणमोहे, चरित्तरहिआ य बार भवे ॥ १६ ॥ અર્થ –(ગમનવમ આઠમે, નવમે અને દશમે ગુણઠાણે (વિષ્ણુ સમ ) ક્ષયોપશમસમતિ વિના (દોર તેરસ) તેર ભાવ હોય. (૩વસંતવીમો) ઉપશાંત અને ક્ષીણમેહ ગુણઠાણે (વરાત્રિા ૨) ક્ષપશમભાવના ચારિત્ર વિના (વા મવે) બાર ભાવ હોય. ૧૬. વિવેચન-આઠમે, નવમે, દશમે ગુણઠાણે પૂર્વે કહેલા ચાદ ભાવમાંથી ક્ષપશમસમક્તિ વિના બાકીના તેર ભાવ હોય. તે આ પ્રમાણે-દર્શનત્રિક, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાનચતુષ્ક અને સર્વવિરતિ ( પશમભાવનું ચારિત્ર) એ તેર ભાવ હોય. ક્ષપશમસમક્તિ ચોથાથી સાતમા સુધીના ચાર ગુણઠાણે જ હોય. તથા ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ એ બે ગુણઠાણે તે તેરમાંથી ક્ષયપશમ ભાવના ચારિત્ર વિના બાર ભાવ હોય. આગળના બે (૧૩-૧૪) ગુણઠાણે ક્ષોપશમ ભાવ જ નથી. હવે ઔદયિક ભાવના ઉત્તરભેદ ગુણઠાણે કહે છે – अन्नाणाऽसिद्धत्तं, लेसाऽसंजम कसाय गइ वेया। मिच्छत्तं मिच्छत्ते, भेया उदयस्स इगवीसं ॥ १७ ॥ અર્થ –(સા) ૧ અજ્ઞાન, (સિદ્ધ૪) ૧ અસિદ્ધત્વ, (જેતા ) ૬ લેશ્યા, (અખંડમ) ૧ અસંયમ, (સર) ૪ કષાય, (જ) ૪ ગતિ, (વેરા) ૩ વેદ, (મિ છત્ત) ૧ મિથ્યાત્વ, ( ૩ ૪ વર્ષ) એ દયિક ભાવના એકવીશે (મેગા) ભેદ ( મિક) મિથ્યાત્વ ગુણઠાણે હેાય છે. ૧૭. बियए मिच्छत्तविणा ते, वीसं भेया भवंति उदयस्स । तइए तुरिए दसनव, विणुअन्नाणेण णायव्वा ॥ १८॥ અર્થ –(વિયા) બીજે ગુણઠાણે (મિત્તવિUા તે) મિથ્યાત્વ વિના (૩ ૪) ઔદયિક ભાવના (વા મેવા મધંતિ) વીશ ભેદ હેય. (તરૂપ સુuિ) ત્રીજે અને ચોથે ગુણઠાણે (વિજુઅન્નાઇ) અજ્ઞાન વિના (રજા) ઓગણીશ ભેદ (બનાવવા) જાણવા. ૧૮.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy