________________
ભાવ પ્રકરણ
ત્રિસગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાપશમિક ૬ ૫૦ દયિ. પારિણુમિક ૨ ૫૦ ક્ષાયિક ઔદયિક
૭ ક્ષાયિક ક્ષાયોપ૦ આદયિક ૩ ૫૦ લાયિક પારિણામિક ૮ ક્ષાયિક ક્ષાપ. પરિણામિક ૪ ઓપક્ષાયોપ૦ દયિક
૯ ક્ષાયિક ઔદયિક પારિણામિક ૫ ૫૦ ક્ષાયે ૫૦ પરિણામિક ૧૦ ક્ષાયો૫૦ દયિક પરિણામિક
ચતુઃસંયેગી. ૧ એપક્ષાયિક ક્ષાયે ૫૦ ઔદયિક ૪ પ૦ ક્ષાપત્ર ઔદ પારિણામિક ૨ ઓ૫૦ ક્ષાયિક ક્ષાપત્ર પારિણમિક ૫ ક્ષાયિક ક્ષાયા ૫૦ દ૦ પારિણામિક ૩ ઐ૫૦ ક્ષાયિક ઔદ૦ પારિણામિક
પંચસંયોગી. ૧ પ૦ ક્ષાયિક ક્ષાપ૦ ઔદ પરિણામિક. એવી રીતે (૨૬) સન્નિપાતિક ભાવ જાણવા. એકમાં સન્નિપાત ન હોય. સંયોગનો અભાવ હોવાથી. એ છવીશમાંથી ૧ ક્રિકસંગી સાતમા ભાગે ક્ષાયિક અને પરિણામિક એ સિદ્ધને હેય. ૨ ત્રિકસંયોગી નવમે ભાગો ક્ષાયિક દયિક ને પરિણામિક એ કેવલીને હોય. ૩ ત્રિકસંગી દશમો ભાંગ ક્ષાયોપથમિક દયિક ને પરિણામિક એ ચારે ગતિમાં હોય. ૪ ચતુઃસંયોગી ચોથો ભાંગે પશમિક ક્ષાપથમિક ઔદયિક ને પરિણામિક. ૫ ચતુઃસંયેગી પાંચમો ભાંગે ક્ષાયિક ક્ષાયોપથમિક ઔદયિક અને પરિણામિક આ બે ભાંગા ચારે ગતિમાં પામીએ. ૬ તથા પંચરંગી એક ભાગો ક્ષાયિક સમકિતી ને ઉપશમશ્રેણિ માંડનાર મનુષ્યને પામીએ. એ પ્રમાણે છ સન્નિપાતિક ભાંગા જીવોમાં સંભવે. બાકીના વિશ ભાંગ જીમાં સંભવે નહિ તથા અજીવને પરિણામિક અને ઔદાયિક બે ભાવ સંભવે, બીજા ભાવ સંભવે નહિ.
હવે ભાવના મૂળભેદના ઉત્તરભેદ કહે છે – केवलनाणं दंसण, खइअं सम्मं च चरणं दाणाई । नव खइआलद्धीओ, उवसमिए सम्मचरणं च ॥ ५॥
અર્થ:- વઢના રંગ) કેવલજ્ઞાન-કેવલદર્શન (ાદ ત ર રર) ક્ષાયિક સમક્તિ, ક્ષાયિક ચારિત્ર (ર૬) અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ (નવ દાઢી) નવ ભેદ ક્ષાયિક ભાવના જાણવા (વામિv) ઉપશમ ભાવના (સમr ) ઉપશમસમકિત ને ઉપશમ ચારિત્ર એ બે ભેદ છે. ૫.