________________
પ્રકરણસંગ્રહ
nmannnnnnnnnnn
૨ ક્ષાયિકભાવ-કર્મનો અત્યંત નાશ તે ક્ષય તેનાથી થયેલ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ને સાદિપર્યવસિત જાણો.
૩ મિશ્રભાવ અથવા ક્ષાયોપથમિકભાવઉદયમાં આવેલાના ક્ષયથી તથા અનુદીર્ણ એટલે ઉદયમાં નહી આવેલાના ઉપશમથી થયેલ તે મિશ્રભાવ અથવા લાયોપથમિકભાવ. તેના અઢાર ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ૧, અનાદિ સપર્યવસિત ૨, અનાદિપર્યવસિત ૩. આ ત્રણ ભાંગી આ ભાવને વિષે જાણવા. - ૪ એયિકભાવ–શુભાશુભ પ્રવૃતિઓનું વિપાકા રસ)થી અનુભવવું તે ઔદયિકભાવ. તેના એકવીશ ભેદ છે. આ ભાવને વિષે પણ મિશ્રભાવમાં કહ્યા પ્રમાણે ત્રણ ભાંગા જાણવા.
૫ પારિણામિકભાવ-જીવ અને અજીવને જીવત્યાદિ સ્વસ્વરૂપને અનુભવવામાં તૈયાર રહેવું તે પરિણામિકભાવ અથવા પિતપતાની અવસ્થામાં રહેવુ તે પરિણામિકભાવ. આ ભાવના ત્રણ ભેદ છે. આ ભાવને વિષે કાળઆશ્રી ઉપર કહેલ ત્રણ ભાગ જાણવા. ક્યા ક્યા ભાવમાં કાળઆશ્રી ક્યા ક્યા ભાંગા હોય તેને યંત્ર,
સાદિસપર્ય અનાદિસ-સાદિઅપ- અનાદિઅવસિત | પર્યવસિત વસિત પર્યવસિત
ભાંગા
૦
૦
૦
૦
૦
ઓપશમિક ક્ષાયિક ક્ષાપશમિક
દયિક પરિણામિક
૬ સાન્નિપાતિક–પૂર્વે કહેલા ભાવોના સન્નિપાતથી-સંગથી થયેલ તે સાન્નિપાતિક ભાવ. તેના (ર૬) ભેદ છે. તે આવી રીતે-દ્ધિકસંગી દશ, ત્રિકસંગી દશ, ચતુઃસંયોગી પાંચ, પંચસયેગી એક–એ પ્રમાણે (૨૬) ભાંગા જાણવા.
દ્વિસંગી. ૧ એપિશમિક શાયિક કઔપશમિક પરિણામિક ૭ ક્ષાયિક પારિણામિક ૨ ઔપશમિક ક્ષાપશમિક ૫ ક્ષાયિક ક્ષાપશમિક ૮ ક્ષાપશમિક દયિક ૩ પશમિક ઔદયિક ૬ ક્ષાયિક દયિક ૯ ક્ષાપશમિક પરિણામિક
૧૦ દયિક પારિણામિક