________________
પ્રકરણસ ગ્રહ
૪ સયમદ્વાર—ચારિત્રના અધ્યવસાયના વિશુદ્ધિસ્થાન તે કેને કેટલા હાય ? - નિર્વજ્ઞા—નિક એટલે સ યાગ. પરસ્પર હીનાધિકપણું, તે એ પ્રકારે ૧ સ્વસ્થાનનિક, ૨ પરસ્થાનનિક.
૧૭૪
૨૬ યોગદા—યાગ ત્રણ પ્રકારે-મન, વચન, કાયા. એ મૂળભેદ, તેના ઉત્તરભેદ પંદર સમજવા. તેમાંથી કયા ને કેટલા ચાગ હાય ?
૨૭ કયો પદાર્—ઉપયાગ એ પ્રકારે−૧ સાકાર પયાગ, ૨ નિરાકારોપયોગ. જ્ઞાન ને દર્શનરૂપ ખાર પ્રકારે જાણવા. તેમાંથી કયા ને કેટલા હોય ?
તે
૨૮ વષાચકાર—કષાય ચાર પ્રકારે−૧ ક્રોધ, ર્ માન, ૩ માયા, ૪ લેાભ.
૧ હેયાદા—લેશ્યા છ પ્રકારે-૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપાત, ૪ તેજો, ૫ પદ્મ, ૬ શુકલ. એમાંની કેટલી ને કઈ કઈ હાય ?
૨૦ પતિનામદાર—પરિણામ તે ચારિત્રની શુદ્ધિના અધ્યવસાય તે કેટલા કેટલા હાય ? તેના ત્રણ પ્રકાર—વધ માન, હીયમાન, અવસ્થિત.
૨૨ વંધનકાર—કયા કયા નિ ંથ કેટલી કેટલી ક`પ્રકૃતિ ખાંધે ?
૨૨ વેનદ્વાર—વેદન એટલે કર્મનું વેદવુ. કયા નિગ્રંથ કેટલી પ્રકૃતિને વેઢે ? ( ઉદયે ભાગવે )
૨૩ મીનીબદાર—કયા નિગ્રંથને કેટલી ૨૪ ૩૫સંપનદાર—અમુક નિગ્ર ંથ તે અવસ્થા પામે ?
કર્મપ્રકૃતિની ઉદીરણા હાય ?
અવસ્થાને મૂકીને કઈ કઈ
રધુ સંજ્ઞાદાર—સંજ્ઞા ચાર પ્રકારે−૧ આહાર, ૨ ભય, ૩ મૈથુન, ૪ પરિગ્રહ. ઉપરાંત ૫ ક્રોધ, ૬ માન, છ માયા, ૮ લેાભ, ૯ એઘ, ૧૦ લેાક–એમ દશ પ્રકારે પણ સ'જ્ઞા હેાય છે. તેમાંની કેટલી હેાય ?
રદ્દ આહારદ્વાર—કયા નિગ્રંથ આહારી તથા અણુાહારી હાય ?
૨૭ મવદ્વાર—કયા નિગ્રંથ કેટલા કેટલા ભવ કરે ?
૨૮ બ્રા ષળદાર—યા નિંથ એક ભવમાં તથા ઘણા ભવમાં તે તે અવસ્થાને પામીને ત્યાંથી પડીને કેટલી વખત તે ભાવને પામે ?
૨૬ જાહદાર—તે તે નિથપણામાં કેટલેા કાળ રહે ?
૩૦ અંતરદ્વાર—એક વાર તે તે નિ સ્થાને પામે તેની વચ્ચે કેટલુ અંતર પડે આશ્રી એમ બે પ્રકારે.
થપણાને પામી, તજીને ફરી તે અવ ? તે એક જીવ આશ્રી તેમ જ ઘણા જીવ