________________
શ્રી પોંચનિગ્રંથી પ્રકરણ.
૧૭૩
व आगरिसे कालं "तरे य समुग्धाय खिते फुलैणा य । भावे परिमाणं खलु, अप्पाबहुयं नियंठाणं ॥ ३ ॥ અઃ- —આ પ્રકરણમાં પાંચ નિગ્રંથાને અંગે ૩૬ દ્વાર કહેવાના છે તે આ પ્રમાણે:—
? પ્રજ્ઞાપનાકાર—નિગ્રન્થાનુ સ્વરૂપ, સંખ્યા અને ભેદાદિક કહેવું તે, ૨ વેદ્ધાર:—વેદ ત્રણ છે. ૧ સ્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ -પંસકવેદ. કયા કયા નિથને કયા કયા વેદ હેાય ? ( વેદ સિવાયના અવેદી કહે )
રૂપાદા—રાગના ત્રણ પ્રકાર છેકામરાગ, સ્નેહરાગ, ઢષ્ટિરાગ. તે રાગ કોને કોને હાય અને કેાને કાને ન હેાય ? ( રાગ સિવાયના તે અરાગી કહેવાય છે.)
૪ ૫દ્વાર—કલ્પ એ પ્રકારે−૧ સ્થવિરકલ્પ. ૨ જિનકલ્પ. ( ખનેથી પર તે કપાતીત કહેવાય છે. ) કયા નિથ કયા કલ્પમાં હાય ?
ખીજા પરિહારવિશુદ્ધિક વિગેરેના એમાં અતર્ભાવ સમજવેા.
હું ચારિત્રદા—ચારિત્ર પાંચ પ્રકારે——૧ સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસ'પરાય, ૫ યથાખ્યાત. તેમાંનુ ં કયું ચારિત્ર હોય ?
૬ પ્રતિષવનાના—પ્રતિકૂળપણે સેવના તે પ્રતિસેવના-વિરાધના તે એ પ્રકારે. ૧ મૂળગુણ પ્રતિસેવના, ૨ ઉત્તરગુણ પ્રતિસેવના.
૭ જ્ઞાનદાર—પાંચ પ્રકારે—૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન. તેમાંના કયા જ્ઞાન હાય ?
૮ તીર્થંદા—એ પ્રકારે −૧ તીર્થંકરે પ્રવર્તાવેલું તે તીર્થ ને તે વિના ૨ અતી.
૨૬ નિદા—એ પ્રકારે-૧ દ્રવ્યલિંગ ને ૨ ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે૧ સ્વલિંગ તે સાધુને વેષ, ર અન્યલિંગ તે તાપસાદિ પરતીથી એના વેષ, ૩ ગૃહસ્થ લિંગ તે ગૃહસ્થનો વેષ અને ભાવલિંગ તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ.
૬૦ રારીદ્વાર—પાંચ પ્રકારે-દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાણુ, તેમાંના કેટલા ને કયા શરીર હાય ?
૨૨ ક્ષેત્રજ્ઞા—એ પ્રકારે–1 જન્મથી ને ૨ વિહારથી. કમ ભૂમિ, અકર્મ ભૂમિરૂપ ક્ષેત્ર સમજવું. તેમાંથી કયાં હેાય ?
૨ાજદ્વાર—ઉત્સર્પિણી તથા અવસર્પિણીરૂપ બે પ્રકારે.
ટ્ર્ ગતિદ્વાર—કયા કયા નિન્થ મરણ પામીને કયાં કયાં ઉપજે ? તે ગતિ પાંચ પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મેાક્ષ.