________________
આચાર્ય શ્રી અભયદેવસૂરિવિરચિત श्री पंचनिग्रंथी प्रकरण
•5
"
श्रीनयविजयगुरूणां प्रसादमासाद्य सकलकर्महरम् । व्याख्यां कुर्वे काञ्चिल्लोकगिरा पञ्चनिर्ग्रन्थ्याः ॥
અર્થ :—શ્રીનવિજય નામના ગુરુના સકળ કર્મને હરનારા પ્રસાદને (કૃપાને) પામીને પંચનિગ્રંથી નામના પ્રકરણની કાંઇક વ્યાખ્યા લેાકભાષા ( ગુજરાતી )માં रु ४.
હવે પ્રકરણની શરૂઆત કરવામાં આવે છે;—
नेमिऊण महावीरं, भवहियठ्ठा समासओ किंचि ।
वुच्छामि सरूवमहं, पुलायपमुहाण साहूणं ॥ १ ॥
अर्थ:-(नमिऊण महावीरं ) श्रीमहावीरस्वाभीने नमस्र पुरीने ( भवहियठ्ठा ) लभ्य वोना तिने भाटे ( पुलायपमुहाण ) पुसा प्रभुज ( साहूणं ) पांच प्रारना साधुमनु ( किंचि ) देशमात्र ( समासओ) संक्षेपथी ( सरूवं ) स्व३५ (अहं) हुं ( वुच्छामि ) उडु छु. १.
taar de रोगे. कैप्प चैरित्त पडिसेवणा नाणे । तिथे लिंग सरीरे, खित्ते" कोल गैइ संजैम निगासे ॥१॥ जो आग कर्सीए, लेसी परिणम बंधणे वे । कम्मोदीरण उवसंपजहण सन्नों य ओहारे ॥ २ ॥
૧ આ ગાથા અવસૂરિવાળી છપાયેલી પ્રતમાં નથી, પણ જરૂરની લાગે છે. એને આંક ચડાવેલ નથી.