________________
પ્રકરણસંગ્રહ
ભુવનપતિમાં અસુરકુમાર નિકાયના જિનભવને (ત ) તેનાથી અર્ધા પ્રમાણવાળા છે, એટલે પચાસ યેાજન લાંબા, પચીશ એજન પહોળા અને છત્રીશ
જન ઉંચા છે. (નાIICT) તથા નાગકુમારાદિક નવ નિકામાં રહેલા ચૈત્ય તેથી પણ અર્ધા પ્રમાણુવાળા એટલે પચીશ જન લાંબા, સાડાબાર જન પહોળા અને અઢાર ચાજન ઉંચા છે. તથા (ચંતાનg) વ્યંતરોના નગરમાં રહેલા ચેત્ય (તર્થ ગર્દ) તેથી પણ અધ પ્રમાણવાળા એટલે સાડાબાર જન લાંબા, સવા છ પહોળા અને નવ જન ઉંચા છે. જ્યોતિષ્ક વિમાનમાં અને તિચ્છી લેકમાં રહેલા ચેત્યે ભિન્ન ભિન્ન પ્રમાણવાળા છે. ૬૬.
(તિ નંદીશ્વરીયા | ૨૦ | ) હવે અગિઆરમું પ્રતિક્રિયા નામનું દ્વાર કહે છેमन्नह जिणाण आणं, मिच्छं परिहेरह धरह सम्मत्तं । छव्विह आवसयांम अ, उज्जुत्तो होइ पइदिअहं ॥६७॥ અર્થ –(અન્ન નિ ગાળ) જિનેશ્વરની આજ્ઞા માનવી (૧) (મિ છે
૬) મિથ્યાત્વને ત્યાગ કરો (૨) (ધર સત્ત) સમ્યકત્વને ધારણ કરવું (૩) (વિવ૬ સાવરયંમ ) છ પ્રકારના આવશ્યકમાં (૩ળુ દો gg વિગë ) પ્રતિદિન ઉદ્યમવંત થવું. (૪) ૬૭.
पव्वेसु पोसहवयं, दाणं सील तवो मैं भावो अ। સાથે નમુનો, પવયે શ ન ચ I ૬૮ /
અર્થ:-(vg સાવ) પર્વને દિવસે પિષધ વ્રત લેવું ૫. (વા) દાન દેવું ૬. (સીરું) શીલ પાળવું ૭. (તવો ) તપ કરે ૮. માવો ૪) ભાવના ભાવવી ૯. (તલ્લાક) સ્વાધ્યાય ધ્યાન કરવું ૧૦. (નમુધારો) નવકારને જાપ કરવો ૧૧. (gોવા ) પરોપકાર કરે ૧ર. (૪થr ) યતના કરવી ૧૩. ૬૮.
जिणपूऔं जिणथुणणं, गुरुथुइ साहमिआण वच्छल्लं । ववहारस्सयसुद्धी, रहजेत्ता तित्थजत्ता य ॥ ६९ ॥
અર્થ – નિપૂબા) જિનેશ્વરની પૂજા કરવી ૧૪. (નિબળુળt ) જિનેશ્વરની સ્તુતિ કરવી ૧૫. (જુયુદ) ગુરુની સ્તુતિ કરવી ૧૬. (સામાન વચ્છ)