________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૧૩
naanam
સાધમીવાત્સલ્ય કરવું ૧૭. (૨વારા જ હુક્કી) વ્યવહારની શુદ્ધિ કરવી ૧૮. (ગા) રથયાત્રા ૧૯ અને (તિથિના ) તીર્થયાત્રા કરવી. ૨૦. ૮૯.
संघोवरि बहुमौणो, धम्मिमित्ती पभावणा तित्थे । नवखित्ते धर्णवेयणं, पुत्थयलिहणं विसेसणे ॥ ७० ॥
અર્થ –(સંશોર દુમાળો) સંઘની ઉપર બહુમાન રાખવું ૨૧.(ઘમ - મિત્તી) સમાન ધર્મવાળા સાથે મૈત્રી કરવી ર૨. (માવા તિર્થે) શાસનની પ્રભાવિના કરવી ૨૩. (નવલિ થય) નવ ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરવો. ૩ર. (પુરથછિદળ વિરતેજ ) વિશેષ કરીને પુસ્તક લખાવવાં. ૩૩. ૭૦.
परिगहाणाऽभिग्गह, इक्कारसढपडिमफासणया। सव्वविरईमणोरहँ, एमाई सढकिच्चाइं ॥ ७१ ॥
અર્થ –(દિમાગ) પરિગ્રહનું પ્રમાણ કરવું ૩૪. (મિરજાદુ ) અભિગ્રહ ધારણ કરવા ૩૫, (TuહમFUા ) શ્રાવકની અગ્યાર પ્રતિ માનું વહન કરવું ૩૬ (શ્વવિભોરદૃ ) અને સર્વવિરતિ (ચારિત્ર) ગ્રહણ કરવાને મને રથ કરવો (ઈચ્છા રાખવી) ૩૭. (grઈ સદ્દવિચા૬) એ વિગેરે શ્રાવકનાં કૃત્ય જાણવા. ૭૧
( રૂતિ રહિયાર ૨૨ ) હવે ચૈદ ગુણસ્થાન નામનું બારમું દ્વાર કહે છે – अह चउदससु गुणेसुं, कालपमाणं भणामि दुविहं पि'। न मरइ मरई वि जेसुं, सह परभवू जेहिं अप्पबहूँ॥ ७२ ॥
અર્થ –(સદ ) હવે આ ગુણસ્થાન નામના દ્વારમાં ચાર પ્રતિકાર (અંતગંતદ્વાર ) છે તે આ પ્રમાણે –( રડતુ મુકું ) દ ગુણસ્થાનકમાં (વિટું જિ) જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિના ( ) કાળનું પ્રમાણ ૧. (કડુ કવિ છું) જે જે ગુણસ્થાનમાં રહેલો જીવ મરે અથવા ન મરે તેનું સ્વરૂપ ૨. ( રદ પૂનમવું કોë ) જીવ જે જે ગુણસ્થાન સહિત પરભવમાં જાય તે ૩. ( અપૂવ) તથા ગુણસ્થાનેમાં વર્તતા જીવોનું અલ્પબદુત્વ ૪. આ પ્રમાણે ગુણસ્થાનનાં ચાર પ્રતિદ્વારેને (મામ) હું કહું છું. ૭૨
તેમાં પહેલા પ્રતિકારની વ્યાખ્યા કરવા ઈચ્છતા આચાર્ય મિથ્યાત્વની સ્થિતિના કાળભેદ બતાવે છે –