________________
શ્રી વિચારસતિકા પ્રકરણ. ચિત્ય ૩૨૫૯ કહ્યા છે, તે મતાંતર જાણવું. તે વિષે ( વડા રે ) એ પ્રથમ પદવાળા ક્ષેત્રસમાસમાં કહ્યું છે કે-તિર્યમ્ લેકમાં રહેલા જિનચૈત્યોને માટે વિસંવાદ-ભિન્ન ભિન્ન મત છે, તેનો ખુલાસો ગીતાર્થ જ જાણી શકે છે.
(તિ તૈયાર તુર્થ છે જ. ) હવે પાંચમું પ્રાસાદદ્વાર કહે છે – पासाया ईसाणे, सुहमा सिद्धोववार्य हरए ऑ।। अभिसे अलंकारी, ववसाएँ नंदि बलिपीढं ॥ २८ ॥
અર્થ–દેવતાના (ઘારાવા સાથે યુદ્ધમાં) મૂળ પ્રાસાદાવત સકથી ઇશાનખૂણમાં આસ્થાન સભાની જેવી જિનેરની દાઢા વડે યુક્ત એવા માણુવક ચેત્યખંભાદિકથી યુક્ત સુધર્મા નામની સભા હોય છે ૧. તેની આગળ ઈશાન ખૂણમાં જ (સિદ) સિદ્ધાયતન-જિનગ્રહ હોય છે. ૨. તેની આગળ (૩વવાદ) ઉપપાતસભા હોય છે કે જ્યાં તે તે વિમાનમાં થનારા દેવો ઉત્પન્ન થાય છે ૩. તેની આગળ નિર્મળ જળથી ભરેલા ( દg ) દ્રહ હોય છે, જેમાં દેવતાઓ સ્નાન કરે છે . તેની આગળ (અમિફેમ) અભિષેક સભા હોય છે તેમાં દેવતાઓ પોતપોતાના વિમાનાધિપતિને અભિષેક કરે છે . તેની આગળ ( ) અલંકાર સભા હોય છે, તેમાં અભિષેક થયા પછી આવીને તે દેવોને સ્વામી અલંકાર વિગેરે ધારણ કરે છે . તેની આગળ (વારા) વ્યવસાય સભા હોય છે, ત્યાં આવીને ત્યાં રહેલા શાશ્વત પુસ્તક વાંચી ધાર્મિક વ્યવસાયે ગ્રહણ કરે છે ૭. તેની આગળ (નંતિ) નંદા પુષ્કરિણી (વાવ) હોય છે, તેમાં હાથ-પગ ધોઈને તેમાં ઉગેલા કમળ લઈ જિનભવનમાં આવી ગર્ભગૃહમાં ( ગભારામાં ) રહેલી પાંચસે ધનુષ્યના દેહમાનવાળી એક સો ને આઠ જિનપ્રતિમાઓની સત્તરભેદી આદિ પૂજા, સ્તુતિ, વંદના વિગેરે શકસ્તવ કહેવા પર્યત કરે છે ૮. ત્યારપછી સમગ્ર વિમાનને ચંદનના છાંટા નાંખીને પૂજે છે. પછી નંદાપુષ્કરિણીની આગળ ( જિ૮) બળિપીઠ હોય છે, ત્યાં આવીને બળિ મૂકે છે ૯. દરેક વિમાનમાં આ નવ સ્થાનકે ત્રણ ત્રણ દ્વારવાળા અને મૂળ પ્રાસાદથી ઈશાન ખૂણમાં જ અનુક્રમે રહેલા હોય છે. ૨૮. मुहमंडे पिच्छमंडवे, थूभ चेइ झओों पुख्खरिणी । जम्मुत्तरपुवासुं, जिणभवणसभासु पत्तेअं ॥ २९ ॥
અર્થ: (કુરાપુarg) પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એકેક દ્વાર હોય છે, તે ત્રણે દ્વારમાં પ્રવેશ કરતાં પ્રથમ (મુ )