SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૮૫ दिशंन कांचि द्विदिशं न कांचि त्स्नेहक्षयात्केव लभेति शांतिम् ॥ १ इति जीवः । तच्चायुक्तं दीक्षा विप्रयास वैयर्थ्यात् प्रदीपदृष्टांत स्याप्यसिद्ध त्वादिति युक्ति विस्तरस्तु ग्रंथांतरी दवसेयः ५ अत्थि अ मोरको वाओत्ति मोक्षस्य निवृत्ते रुपायः सम्यक् साधनं विद्यते सम्यग् ज्ञानदर्शन चारित्राणां मुक्तिसाधकतया घटमानत्वात् अनेनापि मोक्षोपाया भाव प्रतिपादक दुर्णय तिरस्कारः कृतः ६ एतान्यात्मास्ति त्वादीनि षद् सम्यकस्य स्थानानि सम्यत्त्वमेषु सत्स्वेव भवतीति भावः । एषां च भेदानां यथा संभवं ज्ञान शुद्धाचरण विधया सम्यक्त्क उपयोगित्वं मिति દાં . ( ૭૦ ) इत्थं च देवादि तत्त्व श्रद्धान विकलत्वे तथाविधा जीविकादिहेतोः श्रावकाकार धरणे द्रव्य श्रावकत्वमेव पर्यवसन्नं भाव श्रावकत्वं तु यथो. કાશમાં, દિશામાં કે વિદિશામાં કોઈ ઠેકાણે રહેતા નથી, તે સ્નેહ-તેલને ક્ષય થવાથી કેવળ શાંતિને પામે છે, તેવી રીતે જીવને મોક્ષ છે. ” આ તેમનું કહેવું અયુક્ત છે. કારણ કે, જે તેમ માનીએ તે પછી દીક્ષા વિગેરેને પ્રયાસ કરવો વ્યર્થ થાય છે, અને દીપકનું દૃષ્ટાંત અસિદ્ધ થઈ પડે છે. આ વિષે વધારે યુકિતને વિસ્તાર બીજા ગ્રંથમાંથી જાણી લેવો. ક “મોક્ષ થવાને ઉપાય છે ” મોક્ષ જે નિવૃત્તિ તેને ઉપાય—સાધન છે. કારેણું કે, સમ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મુક્તિનાં સાધક હોવાથી ઘટે છે. આથી મેક્ષના ઉપાયને અભાવ માનનારા દુર્ણયને તિરસ્કાર કરેલ છે. એવી રીતે આત્મા છવનું અસ્તિત્વ વિગેરે સમ્યકત્વનાં છ સ્થાને છે.—એ છ સ્થાન હોય તે સમ્યકત્વ હોય છે–એમ સમજવું. જ્ઞાન શુદ્ધ આચરણના પ્રકારે એ ભેદનું સંભવ પ્રમાણે સમ્યકત્વમાં ઉપયોગીપણું જાણી લેવું. ( ૭ ) એવી રીતે દેવ વિગેરે તત્વની શ્રદ્ધા ન હોય, અને કોઈ આજીવિકા પ્રમુખને લઈ શ્રાવકના જે આકાર ધારણ કરવાથી દ્રવ્ય શ્રાવકપણુંજ જાણી લેવું. ભાવ શ્રાવપણું તે યથાર્થ કહેલા વિધિ २४
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy