SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तातो - स भद्दओ सारणा जत्थ || ८ || जह सीसाई निकंतइ - कोई सरणागयाण जंतूणं । एवं सारणियाणं - आयरिउ असारओ गच्छे ॥ ૧ ॥ જર तथा दब्वाइ अपडिबद्धो-अममो विहरिज्ज विविहदे से | अनिययविहारया - जईण ते विणा ॥ १० ॥ तथाहि 'अनि एयवासो समुदाण चारिया - अन्नायउंछं पयरिकया य । अप्पोवही कलहविवज्जणा य-विहारचरिया इसिणं पसत्था ॥ ११ ॥ इचाइ कहिय सो-सो एवं वच्छ, विहर अनत्थ । मा ओमे इत्थ ठिओ - सीसगणो एस सी इज्जा ॥ १२ ॥ एगागीवि अहं पुण-पहीणजंघावलो अबलदेहो 1 अनलो विहरिउ मनत्थ – तो इहं चेव ठाइस्लं નહિ, અને જ્યાં સારણા છે, તે લાકડીથી માર મારતો હોય, તોપણ સારા. ) જેમ કેઇ શરણાંગત જંતુઓનાં માથાં કાપે, તેમ ગચ્છમાં સ ંભારવા યોગ્ય શિષ્યાની સ ંભાળ નહિ લે તો, આચાર્યે પણ તેમનાં માથાંજ કાપતા જાણવા. ( ૯ ) તથા તું દ્રવ્યાદિકમાં અપ્રતિબદ્ધ રહી મમતા છોડી વિવિધ દેશમાં વિચરજે, કેમકે સૂત્રમાં યતિઓને અનિયત વિહાર કરવા કહેલ છે. [ ૧૦ ] તે આ રીતે કે, અનિત્ય વાસ, સમુદાન ચર્ય [ ગોચરી ], ઉંચ આહાર, નિર્મદપણું, અલ્પે ઉપધિ અને કલહુ વિવર્જન, એ ઋષિઓની પ્રશસ્ત વિહારચા છે. [ ૧૩ ] ઇત્યાદિક ભલામણ આપીને તેમણે તેને કહ્યું કે, હે વત્સ ! તું અન્ય સ્થળે વિચર, કેમકે નહિ તે। અહીં અવમ કાળમાં રહેતાં આ શિષ્યા સીદાઇ પડશે. ( ૧૨ ) અને હું જ ધાબળથી રહિત અને દુર્બળ શરીરવાળા હોવાથી ખીજા સ્થળે ચાલવા અશક્ત ; માટે એકલા હુાંજ રહીશ ( ૧૩ ) એમ કહીને તેમણે મુનિઓને કહ્યું કે,
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy