SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. .४१ दवहुयवहसरिससमयधरो ॥ १ ॥ पइसमयमुत्तरुत्तर-विमुध्धपरिणामहणियपावोहो । नगनगरगाममाइसु-नवकप्प पकप्पियविहारो ॥ २ ॥ ____ अइतिव्वपवरसद्धा-वसपरिणय सुद्धभावचारित्तो । जंघाबलपरिहीणो-कुल्लागपुरंमि विहियठिई ॥ ३ ॥ वट्टते दुभिक्खे-कयजणदुक्खे कयावि सो भयवं । पवयणमाया परिपालणुज्जयं उज्जयविहारं ॥ ४ ॥ आहिंडिय बहुदेसं-अवधारिय सयलदेस बहुभासं । सीहं नामणगारंगणाहिवत्ते निरूवेइ ॥ ५॥ भणइ य जइवि महायस-सयमवि तं पुणसि सयलकरणिज्ज । आयारु त्ति विचिंतिय-इय वुच्चसि तहवि अम्हेहिं ॥ ६ ॥ उल्लसिरपवरसद्धो-चरणभरं दुद्धरं धरिज्ज सया । सीयंत सीसगणं-मिउ महुरगिराइ सारिज्जा ॥ ७ ॥ जओजीहाएवि लिहंतो-न भदओ जत्थ सारणा नस्थि । दंडेणवि રૂપ લાકડાંને બાળવા દાવાનળ સમાન શાસ્ત્રના ધરનાર હતા. (૧) સમય સમય પ્રત્યે વિશુદ્ધિ થતા પરિમાણથી પાપ સમૂહને હણનાર હતા, અને ગામ, નગર, પર્વત, વગેરામાં न१४८५ विडार ४२ता हता. [२] તે અતિ તીવ્ર પ્રવર શ્રદ્ધાના યોગે શુદ્ધ ચારિત્રના પરિણામવાળા છતાં, પણ જંઘાબળથી હીન થ થકે કુલ્લાગપુરમાં સ્થિરવાસી રહ્યા. (૩) હવે ત્યાં તેને દુ:ખ કરનાર દુકાળ પડે, ત્યારે તે ભગવાને પ્રવચન માતા પાળવામાં ઉદ્યત ઉઘતવિહારી બહુ દેશ ફરીને સકળ દેશના અનેક ભાષાના જાણ થએલા સિંહ નામના અનગારને ગवाधिपति५ सेप्यु. [ ४-५ ] मा ते भने सेवा साया 3, हे महाशय ! तु पाते। સઘળું કર્તવ્ય જાણે છે, તે પણ ચાલતી રીત પ્રમાણે અમે તને આ પ્રમાણે ભલામણ કરીએ છીએ. ( 5 ) તારે હમેશાં ઉલ્લસતી પ્રવર શ્રદ્ધાથી ચારિત્રનો દુર્ધર ભાર ઉપાડ, તથા સદાતા શિષ્યને કોમળ અને મીઠી વાણીથી સંભાળી લેવા. [૭] જે માટે કહેવું છે કે, જ્યાં સારણ ન હોય, તેમે કરી પંપાળતો હોય, તો પણ ભલો
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy