________________
२६०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
मरणं-शरीरिणां को न भावयति ? ॥ ९९ ॥ को वा हृदि नहि धत्तेगुरूपदेशं सदा सुखनिवेश ? । कस्य नवाप्रियमक्षय-मनंतमसदृशममृतसौख्यं ? ॥ १०० ॥
___ किंतु चलचित्तभावा-त्तदनुष्टाने भृशं गतोत्साहाः । गिरिगुरुका अपि पुरुषा-अवसर्पतो विलोक्यते ॥ १०१॥ देवेन पुनस्तकिमपि साहसं व्यवसितं महामतिना । यदसमसाहसिकानामपि चेतः खलु चमकुरुते ॥ १०२ ॥ एषोपि देवपरमो-पकारिभावेन नाटकविधाता । सद्धर्मसूरिरिव को विशेषतश्चाचितुंयुक्तः ॥ १०३ ॥ एवं निशम्य राजारंगाचार्य प्रपूज्य विससर्ज । किंचिदुपशांतशोको नीतिलतासजलजलवाहः ॥ १०४ ॥ नीहारहारधवलान्-नव्यविहारा विधापयन् बहुशः । गुरु गौरवेण कुर्वन्-साधर्मिकलोकवात्सल्यं ॥ १०५ ॥
मुग्धजनं सद्धर्मे-स्थिरयन् जिनशासनोन्नतीस्तन्वन् । सामायिक
થતું મરણ કોણ નથી વિચારતો ? હમેશાં સુખ આપનાર ગુરૂને ઉપદેશ પિતાના હૃદયમાં કોણ ધારણ નથી કરતા? અને કેને અક્ષય અનત અનુપમ અમૃતસુખ [ મુક્તિસુખ ] प्रिय' नथी ? [ ८५-१०० ]
પરંતુ પર્વત જેવા મોટા પુરૂષ પણ ચળચિત્તપણાથી ધર્મના અનુષ્ઠાનમાં ઉત્સાહ છોડી પાછળ પડતા દેખાય છે. (૧૦૧) છતાં તમારા મહા મતિવાળા પિતાએ તે કંઇ એવું सास युं छे 3, रे मला साहसिना भनने ५९५ मत ४२॥ नाणे छ. ( १०२ ) વળી આ નાટક કરનાર તે આપના પિતાને પરમપકારી હોવાથી ખરા ધર્માચાર્યના માફક તમારે વિશેષ પૂજ જોઈએ. [ ૧૦૩ ] એમ સાંભળીને રાજાનો શોક કાંઈક નરમ પડતાં તે નીતિલતા વધારવામાં સજળ મેઘ સમાન રાજા તે નાટક કરનારને બરાબર પૂછને રજા આપવા લાગ્યો. (૧૦૪ ) હવે તે બરફ અને હાર જેવા ધળા અનેક નવા વિહારો [मिEिI ] ४२११५ सायो, मने मारे मस्तिथा साधर्मिवात्सल्य ४२१॥ साध्यो. [ १०५ ]
વળી તે જિનશાસનની ઉન્નતિ કરતો થકે ભેળા જનેને ધર્મમાં સ્થિર કરવા