SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ’હાર. पौषधमुख्य - धर्मनिरतोजनि प्रायः ॥ १०६ ॥ अथ सततं धर्मोद्यत - मजिगीषु श्रीप्रभं नृपं ज्ञात्वा । अरिदमनक्षितिपस्त - देशमुपद्रोतुमारभत ।। १०७ ज्ञात्वे दं चरमुखतः - स भाणितः श्रीप्रभेण दूतेन । किं ननु कतिपयसीम- ग्रामकुटीरकविलुंटनतः ॥ १०८ ॥ पूर्वजविहितप्रणयप्राग्भार मसारमारचय्य भृशं । आहत्यदुर्जनत्वं – विप्रियमेवं मम विधસ્સે || ૧૧ || ૨૬૧ યતઃ ते धन्याः सत्पुरुषा- येषां स्नेहो भिन्नमुखरागः । वृद्धिं गच्छन्नદુનિ—મૂળમિત્ર પુત્રપુ સંચરતિ ॥ ॰ । તસ્માવિત્તોપાધા-સ્થાપરમમયાન તત્તે । શાંત, નાપ્રેરૢ-મવામ્યહં નેતમેવે ॥ ૧ ॥ श्रुत्वेत्यरिदमननृपस्तं दूतं प्रतिहसन्निति जजल्प । भो भो त्वया निजप्रभु - रेवं वाच्यो मदीयगिरा ॥ ११२ ॥ લાગ્યા, અને તે પ્રાયે કરી સામાયિક, પાષધ વગેરે ધર્મમાં ( હમેશાં ) લાગ્યાજ રહેતા. [ ૧૦૬ ] હવે શ્રીપ્રભરાજાને હમેશાં ધર્મમાં લાગેલા અને જીત મેળવવાનો ઇચ્છા વગરના જાણીને અરિદમનરાજા તેના દેશને ઉપદ્રવ કરવા લાગ્યા. ( ૧૦૭ ) તે દૂતના મુખે જાણીને શ્રીપ્રભરાજાએ દૂત મારતજ તેને કહેવરાવ્યું કે, અમારા સીમાડાના કેટલાક ગામડાઓની ઝૂંપડી ફૂટીને, ( ૧૦૮ ) તું આપણા પૂર્વજોએ જમાવેલી હેતપ્રીતને ખુબ બગાડીને રામાટે દુર્જનપણુ આદરીને આવી રીતે શામાટે તું મારૂં અપ્રિય કરે છે? ( ૧૦૯ ) જે માટે કહ્યું છે કે, છે તે સત્પુરૂષાને ધન્ય જાણવા કે, જેમને સ્નેહ કરમાયા વગર પ્રતિદિન વૃદ્ધિ પામતા થકા કરજની માફક પુત્રામાં પણ ચાલુ રહે છે. [ ૧૧૦ ] માટે આ અપરાધથી હજી પણ વેગળા થા. આ તારા ગુન્હા હું માફ કરૂં છું. કેમકે સ્નેહરૂપ ઝાડને તોડી પાડવા હું આગેવાની નથી કરતા. ( ૧૧૧ ) આમ સાંભળીને અરિદમનરાજા તે દૂત પ્રત્યે હસતા ચા ખેલ્યા કે, હું દૂત ! તારે તારા ધણીને મારી તરફથી આ રીતે કહેવુ કે,— [ ૧૧૨]
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy