________________
૨૫૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
पतिश्चेतसि विभाव्य ॥ ८५ ॥ प्राज्यं साम्राज्यमिदं-विहाय [ लोका अहो निरीक्षध्वं ] । आदत्ते जिनदीक्षां-तारतरी मिव भवांभोधौ ॥ ८६ ॥
રાજા રામોર્નિ વિનિશિતા િ. ( Tश्यत पश्यत पुरतः )-समूलमुन्मूलयत्येपः ॥ ८७ ॥ ( पुरतोवलोकयधं ) मणिरत्नोत्कटकिरीटहारादिः । आभरणसमूहो यं-निर्माल्यमिवा અનાયાબ ! ૮૮ [નિષ્ણાત ] નાયમુર્તાિ-ચંતાજુ કુ વા खरतरसमीरलहरी-प्रकंपितं खगकुलमिवाग्रे ॥ ८९ ॥ हा नाथ नाथ किं वय-मेकपदेप्यशरणास्त्वयात्यक्ताः। एवं विलपंति जना हृतसर्वस्वा ફ [ શકa ] | ૨૦ || - इति तेन भरतभर्तु-निष्क्रमणव्यतिकरस्तथादर्शि । श्रीचंद्रनृपोपि यथा-तत्कालं जातवैराग्यः ॥ ९१ ॥ स्मृतपूर्वभवश्रुतशुद्ध-संयमः पंच
નજર ફળ હાલ મેળવી લઉં, એમ ચિત્તમાં વિચારીને [ હે લે ! જુવે ] તે રાજા મોટું રાજ્ય ત્યાગ કરી, ભવસાગરમાં નાવ સમાન જિન દીક્ષા ગ્રહણ કરવા લાગે. [ ૮૫-૮૬ ]
( [ સામે જુવો સામે જુવો ] આ દશમા દ્વારને રોકી રાખનાર હોવાથી જાણે અપરાધી થએલા હેય, તેમ કાળી કાંતિવાળા વાળાને આ રાજા મૂળથી ઉખેડી નાખે છે. [ ૮૭ ] ( સામે જુવે ) મણિ અને રત્નોથી ભરેલા મુગટ તથા હાર વગેરે આ એ આભરણે એણે નિર્માલ્ય માફક તન્યાં છે. [ ૮૮ ] ( જુવો ) ધણીએ મુકી દીધેલું અંતઃપુર દુઃખી અવાજે ઝાડના અગ્રભાગ પર બેઠેલાં પક્ષીઓ સપ્ત પવનના ઝપાટાથી ધ્રુજીને ચીચીયારી પાડે તેમ રડે છે. [ ૮૮ ] [ જુવો ] હે નાથ, હે નાથ ! અમે અને શરણેને તું એકદમ કેમ મેલી જાય છે ? એમ લુંટાયેલાઓની માફક લેકે વિલાપ કરે છે. (૯૦ )
એ રીતે નટનાયકે ભરતાધિપતિ મનકુમારના નિષ્ક્રમણને બનાવ એવી રીતે દર્શાવ્યો છે, જેથી શ્રીચંદ્ર રાજા પણ તત્કાળ શૈગ્ય પામી, પૂર્વભવના શ્રુત સંયમને સં