SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. इत्युक्तं प्रज्ञापनीयत्वमिति भावसाधोस्तृतीयं लिंग-संप्रति क्रियास्वप्रमाद इति चतुर्थ लिंग व्याख्यानयनाह. | [ મૂર્ણ ] सुगइनिमित्तं चरणं-तं पुण छक्कायसंजमो येव । सो पालिउ न तीरइ-विगहाइपमायजुत्तेहिं ॥ ११० ।। ( 1 ) शोभनामतिः सुगतिः सिद्धिरेव तस्यानिमित्तं कारणं चरणं यति नो अन्नहावि सिद्धी पाविज्जइ जं तो इमीएकि, एसो चेत्र जवाओ-आरंभावमाणो उ. तथा આ રીતે પ્રજ્ઞાપનીયપણારૂપ ભાવ સાધુનું ત્રીજું લિંગ કહ્યું, હવે ક્રિયાઓમાં અપ્રમાદર ચોથા લિંગની વ્યાખ્યા કરે છે – મૂળનો અર્થ. સુગતિનું કારણ ચારિત્ર છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તે વિકથાદિક પ્રમાદમાં ફસેલા હેય તેમનાથી પાળી શકાય નહિ. ( ૧૧૦ ). ટીકાને અર્થ. શેભન [ સારી ] ગતિ તે સુગતિ એટલે કે સિદ્ધિજ સુગતિએ ગણાય, તેનું નિમિત્ત એટલે કારણ ચરણ એટલે યતિ ધર્મજ છે. જે માટે કહેવું છે કે- જે માટે બીજા પ્રકારે સિદ્ધિ પમાતી નથી, તે માટે એ સિદ્ધિને એજ ઉપાય છે, તે એકે આરંભમાં નહિ વર્તવું.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy