________________
૧૦૨
શ્રી ધર્મ સ્તન પ્રકરણ.
याणः-दुह मसम मिमं, परं कहेसु इम।पुन्वभवज्जियदुकम्म भारदोसण केण अहं ॥ ८९ ॥ विमलकुलवासनिमुहो:-विमुक्तुहसरिसबंधुपडिबंघो । एरिसविजाइवावार-सायरे पाडिओम्हि हहा ? ॥ ९ ॥
तो विहिणा सिवचंदो-सत्रिम्हओ सरिय रोहिणि देविं । पुच्छइ कोनु भयवइ-मह बंधवपुन्वभव चरियं ।। ९१ ॥ उरूओहिनाणमुणियंकहिउँ सयलंपि तस्स पुव्वभवं । देवीइ सेहिणीए-फुडवयण मिमं संमु. ल्लवियं ॥ ९२ ॥ जाइमयाई पुब्बि-न सम मालोइयं जः मेएण । तेणे सो तुह भाया-विडंबणं एरिसं पत्तो ॥ ९३ ॥ जं सुहुमेविहु खलिएनिस्सल्ला लोयणा कया तुमए । तं जाओसि इय मुही-इय भणिय तिरोहिया देवी ॥ ९४ ॥ सोउ मिणं सिवचंदो-पुन्वभव: सरिय भणइ भो भाय । अज्जकि तोडेविः लहुं-कुकुडंबसिणेह मुंच मिमं ॥ ९५ ॥
नियदुक्याइं आलोइऊण काऊण, तित्व तवचरणं । एयस्स दुक्ख
કોણ નહિ સમજે? પણ એટલું કહે કે, પૂર્વ ભવે કરેલાં કયાં દુષ્કર્મના દેશે મને વિમળ કુળમાં વસવાથી વિમુખ કરાવી તારા જેવા ભાઈની પ્રીત છોડાવી આવાં હલકી જાતનાં आम॥१३५ श्यामां पायो छ ? ? ? [४०] છે ત્યારે શિવચંદ્ર વિસ્મય પામી વિધિપૂર્વક રોહિણી દેવીને સંભારીને પૂછયું કે, હે. ભગવતી ! મારા ભાઈના પૂર્વ ભવનું ચરિત્ર કહે. [ ૯૧ ] ત્યારે રોહિણી દેવીએ ભારે અવધિ જ્ઞાનથી તે જાણીને તેને તેનું પૂર્વ ભવનું સઘળું ખ્યાન કહીને ખુલ્લી રીતે આવું કહ્યું કે—[ ૯ર ] એણે પૂર્વે જાતિ, મદ વગેરે કર્યું હતું, તે બરાબર આ વ્યું નહિ, તેથી આ તારે ભાઈ આવી વિટંબના પામ્યો છે. (૩) અને તે સૂક્ષ્મ ભૂલ થતાં, પણ નિશલ્યપણે આલેયણા કરી હતી, તેથી તું આવી રીતે સુખી થયો છે, એમ કહીને
वा तिरोहित ४ . [ ९४ ] मा साणीने शिवय ( जति २भर पाभी) પૂર્વ ભવ સંભારીને ભાઈને કહેવા લાગ્યો કે, હે ભાઈ! હજુ પણ તું ભંડો કુટુંબને स्ने तीन मेमने भू४ा है. (६५)
વળી હે ભાઈ ! પિતાના દુષ્કત આલેવીને તીવ્ર તપશ્ચરણ કરી, આ દુઃખને તું