________________
ભાવ સીધુ.
१०३
निवहस्स देसु सलिलंजलिं भाया ॥ ९६ ॥ अह भणइ सोमचंदोभाय इमाभारिया मह अणाहा । आसन्नपसवसमया-इमाई डिभाई लहुयाई ॥ ९७ ॥ ता कहसु मुएमि कह-इय तं मूढं निएवि सिवचंदो । दूरं न धम्मजुग्गु त्ति-चइय पत्तो नियं नयरं ॥ ९८ ॥ मोयाविऊण पिउणो-कहमपि चारणमुणिंदपयमूले । पडिवनसंजमभरो-सिद्धिं पत्तो धुयकिलेसो ॥ ९९ ॥ इयरोवि काउ विविहं-पावं कालंमि काल मासज्ज । पत्तो नरए घोरे-दुहिओ भमिही भवकडिल्ले ॥ १०० ॥
श्रुत्वेति सद्धिकटनाघटनानिरस्तकर्मव्रजस्य शिवभद्रमुनेश्चरित्रं । वाचंयमा नियमिताखिलदोषजालायत्नं मुदा स्खलितशुद्धिविधौ विधत्त ॥ १०१ ॥
इति शिवभद्रमुनिकथा ॥
જલાંજલિ આપ. [ ૯૬ ] ત્યારે તેમચંદ્ર બેલ્યો કે, હે ભાઈ ! આ મારી ગરીબ સ્ત્રી નજીકમાં છોકરું જણનારી છે, તથા આ છોકરા છેયાં હજુ નાનાં છે. (૯૭ ) તે કહે તેમને કેમ મેલી શકું? આ રીતે તેને મૂઢ થએલે જોઇને, શિવચંદ્ર વિચાર્યું કે, એ હજુ ધર્મને યોગ્ય નથી; એમ વિચારી તે તેને દૂર મેલીને પિતાના નગરમાં આવ્યો. [ ૯૮ ] પછી તે જેમ તેમ કરી માબાપથી છટ થઈ, ચારણ મુનિના પાસે સંયમ લઈ, કલેશ ટાળીને સિદ્ધિ પામે. [ ૯૯] અને પેલે સેમચંદ્ર અનેક પાપ કરી, અવસરે મરણ पानी, बोर न२४मा गयो, मने :मित य ससा२३५ गडन वनमा बसे. (१००) - આ રીતે સારી આલોચનાથી સકળ કર્મને દૂર કરનાર, શિવભદ્ર મુનિનું ચરિત્ર સાંભળીને, હે વાચંયમો [ મુનિઓ ] ! તમે તમામ દેષજાળને સંકેલીને ભૂલચૂકની શુદ્ધિ ४२वामा उ मेर यल ४२१. [ १०१ ] ..
આ રીતે શિવભક મુનિની કથા છે.