________________
જણાવેલી વાત બરાબર નથી. કારણ કે આ બધું વિચારીએ તો વસ્તુતઃ આત્મામાં જ એ સંગત છે. “આત્માને ફૂટસ્થ સ્વરૂપે વર્ણવનારી શ્રુતિના કારણે આત્માને પરિણામી માનતા નથી.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે તેવી આત્માની અવસ્થા; શરીરનો ભેદ થયા પછી અર્થાત્ અશરીરી બન્યા પછી પ્રાપ્ત થતી હોય છે. તે અપેક્ષાએ શ્રુતિ દ્વારા આત્માની કૂટસ્થતા વર્ણવી છે. તેથી સંસારદશામાં આત્માની એ અવસ્થા ન હોવા છતાં શ્રુતિનો વિરોધ નહીં આવે... ઇત્યાદિ સારી રીતે વિચારીને તેનો નિર્ણય કરવો જોઇએ. /૧૧-૨૨ા
किं चદૂષણાંતર જણાવાય છે
बुद्ध्या सर्वोपपत्तौ च, मानमात्मनि मृग्यते ।
સંઇત્યારિતા માન, પારાનિયતા ઘ = 99-૨રૂા. बुद्ध्येति-बुद्ध्या महत्तत्त्वेन सर्वोपपत्तौ सकललोकयात्रानिर्वाहे च सति । आत्मनि मानं प्रमाणं मृग्यते । कृत्याद्याश्रयव्यतिरिक्ते आत्मनि प्रमाणमन्वेषणीयमित्यर्थः । न च पारार्थ्यनियता परार्थकत्वव्याप्या । संहत्यकारिता सम्भूयमिलितार्थक्रियाकारिता । मानमतिरिक्तात्मनि प्रमाणं यत्संहत्यार्थक्रियाकारि तत्परार्थं दृष्टं, यथा शय्याशयनासनाद्यर्थाः । सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभाञ्जि संहत्यकारीणि अतः परार्थानि । यश्च परः स पुरुष इति । तदुक्तं-“तदसङ्ख्येयवासनाभिश्चित्तमपि परार्थं संहत्यकारित्वादिति” [૪-૨૪] I99-૨રૂા.
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી માની લેવાથી કોઈ દોષ આવતો નથી. આમ છતાં ખરેખર તો બુદ્ધિને માન્યા પછી આત્મા-પુરુષને માનવાની જ આવશ્યકતા નથી. તે જણાવીને આ શ્લોકથી પુરુષની કલ્પનામાં જણાવેલા પ્રમાણનું નિરાકરણ કરાય છે.
બુદ્ધિથી જ લોકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર સંગત થતો હોય ત્યારે આત્માની કલ્પના માટે પ્રમાણ શોધવું પડે એવું છે. અર્થાત્ આત્મા-પુરુષને માનવા માટે કોઇ પ્રમાણ નથી. પારાર્બનિયત એવી સંહત્યકારિતા પ્રમાણ છે.” આ પ્રમાણે કહી શકાશે નહીં.” આ ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિથી જ મહત્તત્ત્વથી જ) સકલ લોકયાત્રા(વ્યવહાર)નો નિર્વાહ થયે છતે; કૃતિ વગેરેના આશ્રયથી(બુદ્ધિથી) અતિરિક્ત આત્માની કલ્પનામાં પ્રમાણ શોધવું જોઇએ. કારણ કે કૃત્યાદિસહચરિત ચૈતન્યની પ્રતીતિ થતી હોવાથી ચૈતન્ય બુદ્ધિમાં જ માનવું જોઇએ. તેથી ચૈતન્યના આશ્રય તરીકે પુરુષને માનવાની આવશ્યકતા નથી.
પારાર્મેનિયત એવી સંહત્યકારિતા જ પુરુષની કલ્પનામાં પ્રમાણ છે. આશય એ છે કે યત્ર વત્ર સંઇત્યારિતા, તત્ર તત્ર પરાર્થમ્ યથા શાશયનાનાલ્ય: - આ નિયમથી બુદ્ધિમાં પરાર્થકત્વ સિદ્ધ થાય છે. એમાં જે પર છે તે જ પુરુષ છે. આ રીતે પુરુષની કલ્પનામાં અનુમાન
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧૩૬