SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ घोsas user-3 :विवरणम् : तत्र प्रणिधानलक्षणमाह- प्रणिधानमित्यादि । प्रणिधानं , विशेष्यं शेषपदानि विशेषणानि, तत्समयेप्रतिपन्नविवक्षितधर्मस्थानमर्यादायांस्थितिमत्-प्रतिष्ठितं अविचलितस्वभावंतदधः कृपानुगं चैव-स्वप्रतिपन्नधर्मस्थानस्याधः-अधस्ताद्ये वर्तन्ते जीवाः, न तावती धर्मपदवीमाराधयन्ति, तेषु कृपया-करुणया अनुगं-अनुगतं तेषु करुणापरं, न तु हीनगुणत्वात्तेषु द्वेषसमन्वितं, निरवद्यवस्तुविषयं-निरवद्यं सावधपरिहारेण यद्वस्तु धर्मगतं तद् विषयो यस्य, परार्थनिष्पत्तिसारंच-परोपकारनिष्पत्ति-प्रधानं च, एवंस्वरूपं प्रणिधानमवसेयम् ॥७॥ : योगदीपिका : तत्र प्रणिधानलक्षणमाह - प्रणिधानमित्यादि । प्रणिधानं तद्-यत् तत्समयेऽधिकृतधर्मस्थानप्रतिज्ञासमये स्थितिमत्-तत्सिद्धि यावन्नियमित्त प्रतिष्ठं संस्कारात्मनाऽविचलितस्वभावं च, तदधः - स्वप्रतिपन्न-धर्मस्थानादधस्तन गुणस्थानवर्तिजीवेषु कृपानुगं करुणानुयायि चैव, न तु हीनगुणत्वात्तेषु द्वेषान्वितं च, पुनः परार्थनिष्पत्तिसारं परोपकारसिद्धिप्रधानं, सर्वस्या अपि सतां प्रवृत्तेरुपसर्जनी- कृतस्वार्थप्रधानीकृत-परार्थत्वात्, निरवद्यं यद्वस्तु अधिकृत-धर्मस्थान-सिद्ध्यनुकूलं प्रतिदिनकर्त्तव्यं तद्विषयम्-तद्विषयध्यानम् ॥७॥ तत्रैव तु प्रवृत्तिः, शुभसारोपायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ॥८॥ હોવા જોઈએ. એનાથી મન ચલાયમાન ન થવું જોઈએ. (૨) પોતાનાથી નીચેના ગુણસ્થાનકની નીચેની કક્ષાની ધર્મઆરાધના કરનાર જીવો ઉપર ચિત્ત કરુણાવાળું હોવું જોઈએ, કેષવાળું ન હોવું જોઇએ. (૩) પ્રણિધાન, સાવદ્ય વિચાર કે પાપ વ્યાપારના પરિહારવાળું અને નિરવદ્ય નિષ્પાપ વસ્તુના વિચારવાળું - ધર્મમય હોવું જોઈએ. (૪) આરાધકનું મન, પોતાની આરાધના સાથે પોતાનો સ્વાર્થ ગૌણ કરી પરોપકારની પ્રધાનવૃત્તિવાળું હોવું જોઈએ. પ્રણિધાન નામના આશયની मा यार विशेषता छ. ७. (2) प्रवृति माशयतुं २०३५ : પ્રણિધાનરૂપે જે ધર્મસ્થાનનો સ્વીકાર કર્યો, જે ધર્માનુષ્ઠાન આરાધવાનો સંકલ્પ કર્યો એમાં પ્રવૃત્તિ નામનો બીજો આશય પણ ભળવો જોઈએ. તે પ્રવૃત્તિ નામનો આશય નીચે મુજબ છે. (૧) પ્રવૃત્તિ નામનો આશય બાહ્ય ક્રિયારૂપ નથી પણ અંદરના આશયરૂપ છે. .
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy