________________
१३२
द्वात्रिंशदद्वात्रिंशिका जीवपीडापरिहाररूपा तद्वता, अनेन साध्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता ।।८।। इत्थं चैषोऽधिकत्यागात्सदारंभः फलान्चितः । प्रत्यहं भाववृद्ध्याप्तैर्भावयज्ञः प्रकीर्तितः ।।९।।
इत्थमिति । इत्थं च = यतनावत्त्वे चैषः = प्रकृत आरंभोऽधिकत्यागानिष्फलाधिकारंभनिवृत्तेः फलान्वितः = श्रेयःफलयुक्तः सदारंभः प्रत्यहं = प्रतिदिवसं भाववृद्ध्या = कृताकृतप्रत्युपेक्षणादिशुभाशयानुबन्धरूपयाऽऽप्तैः साधुभिर्भावयज्ञः = भावपूजारूपः प्रकीर्तितः । तदाह 'एतदिह भावयज्ञः' [षो. ६/१४] इति । न चैवं द्रव्यस्तवव्यपदेशानुपपत्तिः, द्रव्यभावयोरन्योऽन्यसमनुवेधेऽपि द्रव्यप्राधान्येन तदुपपादनादिति દ્રવ્યTIST जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च। द्राक् तत्र कारयेबिंबं साधिष्ठानं हि वृद्धिमत् ।।१०।।
जिनगेहमिति । अव्ययनीवि = परिपालनसंवर्धनद्वाराऽहीयमानमूलधनम् ।।१०।। સાધવાની છે માટે એ સાધ્ય છે. એટલે આ આરંભત્યાગ- જયણા રાખવી વગેરેને સાધ્ય સંબંધી શુદ્ધિ દ્વારા થયેલી આશયશુદ્ધિ જાણવી. આમ ત્રણેય રીતે શુભ આશય કેળવવો એવું જણાવવાનો અહીં આશય લાગે છે.]Iટ આિ બધી વિધિના પાલનથી શું થાય છે? તે હવે ગ્રન્થકાર જણાવે છે–].
આ રીતે જયણાયુક્ત રહેવામાં નિરર્થક વધારાના આરંભથી બચવાનું થાય છે. એટલે જયણાપૂર્વકનો જિનમંદિર નિર્માણનો આ પ્રસ્તુત આરંભ એ હિતકર ફળયુક્ત સદારંભ રૂપ બને છે. આ શુભાશયની “આટલું કાર્ય થઇ ગયું છે, આટલું બાકી છે' ઇત્યાદિ નિરીક્ષણ દ્વારા જિનમંદિરના દર્શન કરીને અનેક જીવો સુગતિ પામ્યા છે અને ભવિષ્યમાં પામશે' ઇત્યાદિ રૂપે રોજ વૃદ્ધિ કરતાં રહેવું. આ રીતે વિધિપૂર્વક ભાવવૃદ્ધિથી કરાયેલ જિનમંદિરને આપ્તજનોએ = સાધુઓએ ભાવયજ્ઞ = ભાવપૂજા તરીકે ઉઘોષિત કર્યું છે. છઠા ષોડશકની ૧૪ મી ગાથામાં કહ્યું છે કે “
સહસ્થ માટે આ જિનમંદિર લોકમાં ભાવયજ્ઞ છે.' શંકા - આ જો ભાવપૂજારૂપ છે તો એને દ્રવ્યસ્તવ' કહેવો એ અસંગત બની જશે.
સમાધાન - સંપૂર્ણ સૂત્રોક્તાચારપાલન રૂપ ભાવસ્તવના કારણભૂત હોઇ આ દ્રવ્યસ્તવ છે. વળી શુભાશય વગેરે ભાવથી સંકળાયેલ હોઇ એ ભાવપૂજા રૂપ પણ છે. આમ દ્રવ્ય અને ભાવ બન્ને અન્યોન્ય સંકળાયેલા હોવા છતાં ‘દ્રવ્યનું જ પ્રાધાન્ય હોઇ એનો ‘દ્રવ્યસ્તવ' તરીકે ઉલ્લેખ સંગત ઠરી શકે છે એ જાણવું. આ પ્રમાણે જિનાલય તૈયાર થયા પછી શું કરવું? તે હવે ગ્રન્થકાર જણાવે છે–].
આ રીતે જિનાલય નિર્મિત કરી તેની સારસંભાળ સાધુઓને ન ભળાવી દેવી. કિન્તુ ગૃહસ્થ સ્વયં કરવી. એ માટે અવ્યયનવિની વ્યવસ્થા કરવી. એટલે કે ધનની એવી વ્યવસ્થા કરવી કે જેથી રાખવામાં આવેલી એ મૂડીનું પરિપાલન અને સંવર્ધન થયા કરે પણ એમાં ઘટાડો ન થાય. એ પછી એ જિનાલયમાં શીધ્ર જિનબિંબ કરાવવું. (વિધિપૂર્વક ઘડાવીને પધરાવવું.) કારણકે અધિષ્ઠિત થયેલું તે જિનાલય વૃદ્ધિ પામે છે. તિ પણ એટલા માટે કે જિનબિંબ નિર્માણાદિ જન્ય પુણ્ય જિનાલયની વૃદ્ધિનું કારણ છે.]I૧૦ જિનબિંબના નિર્માણનો વિધિ જણાવે છે
१ एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् । अभ्युदयाव्युच्छित्त्या नियमादपवर्गवीजमिति ।। षो. ६/१४ ।।