________________
उपदेशोपनिषद्
શ્લોક-૧૮ વશીકરણવિવિધ
३५
मित्रबान्धवाः । भृत्याश्च कार्यपर्यन्ते, नैव पुत्रा मृताः स्त्रियः
કૃતિ । ગ્રિ
-
जंपिज्जइ पिअवयणं
किज्जइ विणओ अ दिज्जए दाणं ।
परगुणगहणं किज्जइ अमूलमंतं वसीकरणं
॥૮॥
प्रियवचनं जप्यते, सर्वसन्तोषहेतुत्वात्, तदाह प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं
પ્રશંસા કામ પૂરું થયા પછી કરવી જોઈએ. પુત્રોની પ્રશંસા ન જ કરવી જોઈએ. સ્ત્રીઓની પ્રશંસા તેમના મરણ બાદ કરવી જોઈએ. વળી –
પ્રિય વચન બોલાય, વિનય કરાય, અને દાન અપાય, બીજાના ગુણનું ગ્રહણ કરાય, એ મંત્ર અને મૂલ વિનાનું વશીકરણ છે. ।૧૮।।
પ્રિયવચન બોલાય, કારણ કે એ બધાને સંતુષ્ટ કરે છે. તેવું કહ્યું પણ છે - પ્રિય વાક્ય બોલવાથી સર્વ જીવો ખુશ થાય છે. માટે તે જ બોલવું જોઈએ. વચનમાં વળી દરિદ્રતા શાની ? (ચાણક્યનીતિ )
શંકા :- સત્ય જ બોલવું જોઈએ, માટે એમાં પ્રિય
-