SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહસ્થેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૪૫૫ નંદોત્તરા, નંદા, સુનંદા, વર્ધમાના, નંદિષેણા, અમોઘા, ગોસ્તૂપ, સુદર્શના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા અને જયંતી – (આ વાવડીઓના નામો છે.) નંદન, મેરુ, નિષધ, હિમવંત, રજત, રુચક, સાગરચિત્ર, વજ કૂટો આઠે ય આંતરામાં છે. બલકૂટ મેરુપર્વતથી ઈશાનખૂણામાં છે. (૩૩૩, ૩૩૪, ૩૩૫) એએસુ ઉઢલોએ, વત્થવ્વાઓ દિસાકુમારીઓ / અવ પરિવસંતિ, અઢસુ કૂડેસુ ઇણમાઉ . ૩૩૬ ! આ ૮ કૂટો ઉપર ઊર્ધ્વલોકમાં વસનારી આ ૮ દિશાકુમારીઓ વસે છે – (૩૩) મેઘંકર મેઘવઈ, સુમેહ તહ મેહમાલિણિ સુવચ્છા તત્તો ય વચ્છમિત્તા, બલાહગા વારિસેણા ય છે ૩૩૭ // મેઘંકરા, મેઘવતી, સુમેઘા તથા મેઘમાલિની, સુવત્સા, પછી વત્સમિત્રા, બલાહકા અને વારિષણા. (૩૩૭) - બાસ િસહસ્સાઈ, પંચેવ સયાઈ નંદણવણાઓ . ઉઢ ગંતૂણ વણે, સોમનસે નંદણસરિચ્છે છે ૩૩૮ | નંદનવનથી દુર,પ00 યોજન ઉપર જઈને નંદનવન જેવુ સૌમનસ વન છે. (૩૩૮) બાવત્તરાઈ દોત્રિ ય, સયાઈ ચઉરો ય જોયણસહસ્સા . બાહિં ગિરિવિખંભો, એક્કારસ ભાગ અઢેવ ૩૩૯ (ત્યાં) પર્વતની બહારની પહોળાઈ ૪,૨૭૨ ૮/૧૧ યોજના છે. (૩૩૯) બાવત્તરાઈ દોત્રિ ય, સયાઈ તિ િય જોયણસહસ્સા અંતો ગિરિવિખંભો, એક્કારસ ભાગ અવ ને ૩૪૦ છે. પર્વતની અંદરની પહોળાઈ ૩,ર૭ર ૮૧ યોજન છે. (૩૪૦)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy