SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ इष्टोपनिषद् શ્લોક-૧૦ : ક્રોધત્યાગ ૨૧ विराधकः कथं हन्त जनाय परिकुप्यति ? । व्यङ्गलं पातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ॥१०॥ हन्त इति न्याय्याश्रयान्याय्यभावदर्शनावबोधप्रभवो विस्मयखेदसंवलितोद्गारः, यथा चैतत्तत्त्वं तथाऽनन्तरमेव स्फुटीभविष्यति, विराधकः - प्राक्काले स्वयं हननादिहेतुकविराधनाकृत्, जनाय - स्वकृतहननादिक्रियाकालबद्धासातवेदनीयाद्यशुभकर्मोदयप्रेरितत्वेन साम्प्रतं स्वप्रतिकूल જે વિરાધક છે તે (બીજા) જણ પ્રત્યે કેમ કુપિત થાય છે? જે પગોથી ચંગલને પાડે છે. તે પોતે દંડથી પાડવામાં આવે છે. ૧૦. હંત ! = ઉચિત સ્થાનમાં અનુચિત ભાવના દર્શનની જાણથી થયેલો, વિસ્મય અને ખેદથી મિશ્રિત ઉદ્ગાર છે. જે રીતે આ સ્વરૂપ રહેલું છે, તે હમણાં જ સ્પષ્ટ થશે. વિરાધક = પૂર્વ કાળમાં પોતે જ હિંસા વગેરે દ્વારા વિરાધના કરનાર. જન પ્રત્યે = પોતે કરેલી હિંસા વગેરેની ક્રિયાના કાળે જે અસાતા વેદનીય વગેરે અશુભ કર્મ બાંધ્યું હતું. તેનો ઉદય થતાં તે કર્મોદયથી પ્રેરિત થઈને વર્તમાનમાં પોતાનું પ્રતિકૂળ કરનાર એવી પૂર્વે પોતે જેને
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy