________________
૨૪૭
દૂર જઈ તેમ કાળ
! તું
તે બોલીઃ “તે ક્યાં છે? તેમને તે રાજપુરુષે મજબૂત બાંધી પકડીને રાજા પાસે લઈ ગયા છે. તેમની આવી સ્થિતિ જોઈ હું તેમની પાસે ગયો. ત્યારે તેમને કહ્યું, હે મિત્ર! તું મારા ઘેર જઈ બધી મૂલ્યવાન વસ્તુ તારે ઘેર લઈ જા. આ વાત કેઈ ન જાણે તેમ કરજે, કેમકે રાજા મારા પર બહુ રે ભરાયેલો છે. અભિજ્ઞાન (ઓળખાણ) માટે આ નામાંકિત વીંટી તેમણે આપી છે. માટે હે સુંદરી! તું વિલંબ ન કર. . કદાચ રાજસેવકો અહીં આવી પહોંચશે. ” વીંટી જોઈ ભય પામેલી સ્ત્રીએ ઘરની બધી સાર સાર વસ્તુ તેને સેંપી. તે લઈ સહસ્ત્રમલ મનમાં મલકાતે મુકામે આવ્યો. ...
હવે થોડીક વાર પછી કોટવાલ ઘરે આવ્યું. તેને જોઈ બહેઃ હર્ષ પામતી તેની પત્ની સામે જઈ પૂછવા લાગી, “હે નાથ !તમે શી રીતે છૂટી ગયા! વિસ્મિત થયેલે કેટવાલ બોલ્યો,
મને કેણે બાંધ્યો હતે? તે બોલી: “કેમ, રાજાએ તમને બાંધ્યા ન હતા?” તે બોલ્યો, “અરે ગાંડી! આવું તને કોણે કહ્યું, શું સ્વપ્ન આવ્યું હતું કે?” અરે, તમે તે વીટી લઈને કેઈ માણસને મોકલ્યો હતે, તેણે જ મને કહ્યું કે તારા સ્વામીને રાજસેવકે બાંધીને લઈ ગયા છે. માટે તું મેંઘી–અમૂલી બધી વસ્તુ મને આપી દે. તે સાંભળી મેં બધું મણિ કંચન રત્ન મેતી વગેરે તેને આપી દીધું.” તે સાંભળી કોટવાલ દુઃખિત થઈ બોલ્યો, “હે મુગ્ધ! મેં તે કેઈને નથી મોકલ્યો. નિશ્ચય તે ધુતારાએ મને પણ ધૃત્યો. પછી ભગ્ન હૃદયવાળા કેટવાલે રાજાને પિતાને સવે વૃતાન્ત જણાવ્યો. તે સાંભળી રાજા બોલ્યો, “અરે અકકલના બારદાને !