________________
૨૪૬
ઘર કેવું, તે તે તમારી સાથે જ આજે આવ્યા હતા. હુતા વેશ્યા છું.' તે સાંભળતાં જ શેઠના છક્કા છૂટી ગયા. તે ખેલ્યે
*
મારે પણ ઉત્તમ અશ્વ તે દુષ્ટ લઇ ગયા છે. વેશ્યા ખાલી: નિશ્ચય તે ચેર જ હાવા જોઈએ માટે ચાલેા રાજાને ફરિયાદ કરીએ.
આ બન્નેની ફરિયાદ સાંભળી રાજાએ કોટવાલને આદેશ કર્યો કે, તમે આ ચારને પાંચ દિવસમાં પકડી મને સોંપે. કાટવાલ તે સ્વીકારી પાતાના ઘેર આવ્યો. હવે ચારની મા ખેલી, · બેટા ! આજે તા માટી આફ્ત આવી છે; કેમકે તને પકડવા ખુદ કાટવાલે કબૂલ કર્યુ” છે. માટે તું પોતાના આત્માનું યત્નથી રક્ષણ કર. સહસ્રમલ ખાલ્યા, હે માત ! તારે ડરવાની કાઈ જરૂર નથી. હું તે કાટવાલને પણ માલ ચખાડીશ, હું કેટવાલને કંગાળ કરી તેનું બધું ધન અહી લાવીશ. ’ પછી તે બ્રાહ્મણનો પાશાક પહેરી નગરમાં ગયે અને ફરતા ક્રતા એક દેવકુલમાં આવી જુગાર રમવા લાગ્યો. અહી... કાટવાલ પણ ચારની તપાસ કરતા ત્યાં આવી પહાંચ્યો. અને સહસ્રમલ સાથે જુગટુ રમવા લાગ્યા. રમતાં રમતાં કાટવાલ પેાતાની નામાંકિત મુદ્રા હારી ગયો. સહસ્રમલે તે મુદ્રા લીધી. એટલામાં રાજપુરુષે આવી કોટવાલને કહ્યું કે આપને રાજા શીઘ્ર ખાલાવે છે. તે સાંભળતાં જ કેાટવાલ રમત પડતી મૂકી રાજદ્વારે ગયા. હવે સહસ્રમલ કોટવાલના ઘરે પહોંચ્યો. ત્યાં જઇ કેટવાલની વહુને કહ્યું, હું ભદ્રે ! - તું તારા ઘરની સાર વસ્તુ મને જલદી આપી દે. ’ તે ખેલી; તમને અહી* કાને મેાકલ્યાં છે? તે ખાલ્યો, કાટવાલજીએ