________________
૨૫
અત્યારે તે મારે રાજાને મળવાનું મુહૂર્ત છે. માટે તું તારાં આભૂષણે મને આપ. રાજાને મળી આવી તરત તને પાછા આપીશ.” દ્રવ્યની લાલસાવાળીએ વિચાર્યું કે આમનાં ઘણાં અશ્વો અને વેપારી અહીં છે, તે પછી આભૂષણ આપવામાં શે' વાંધે. એમ વિચારી તેણે ઉત્તમ પ્રકારના રત્નજડિત ઘરેણા કુમારને પહેરવા માટે આપ્યાં. પછી તે ચાર વેપારી પાસે આવી બેલ્યો; “હે બાંધવ! અત્યારે મારે રાજાને મળવા જવું છે, વખત બહુ ઓછે હેવાથી તમે એક સૌથી શ્રેષ્ઠ અશ્વ મને આપે. ત્યાંથી હું તુરત આવી તમને પાછો સેંપીશ.” વિશ્વાસુ એવા તે વેપારીએ તેને સર્વ અશ્વોમાંથી શ્રેષ્ઠ અશ્વ આપે. આભૂષણથી વિભૂષિત સહસ્ત્રમલ તે અશ્વ પર બેસી પોતાના ઘેર આવ્યું. અને આભૂષણે માતાને સોંપ્યાં.
અહીં બહુ વાર થયા છતાં સહસ્ત્રમલ ન આવ્યો ત્યારે વેશ્યાને ફાળ પડી, તેણે રાજદ્વારે જઈ દ્વારપાળને પૂછ્યું કે “ અહીં કોઈ અશ્વારૂઢ વેપારી આવ્યો છે અથવા આવ્યું હતો?” તે બોલ્યો, “અહીં એ કઈ નથી આવ્યું. તે સાંભળી વ્યાકુળ થયેલી વેશ્યા પિતાને સ્થાને આવી તે વેપારીને પૂછવા લાગી કે, “અરે ! તે તમારે સાથી હજી નથી આ ?” તે બોલ્યા, “કેમ શું કામ છે?તે રાજદ્વારે ગયે છે.” તે બેલી: “અરે ! હું ત્યાં જઈને આવી છું, તે ત્યાં નથી. અરે ભગવાન! હવે મારું શું થશે ?” તે શેઠ બે, અરે બાઈ તું આમ કેમ નિશ્વાસ નાખે છે? વેશ્યા બેલી તે મારાં કિમતી આભૂષણે લઈ ગયું છે. તે સાંભળી શેઠ બોલ્યા, “શું આ તેનું ઘર નથી? વેશ્યા બોલી, “તેનું