________________
હવે અહી ચંદ્રશેખરનામના દેવે હરિભેગમેષ દેવને પૂછયું: “હે મિત્ર! શુ મનુષ્ય લેકમાં કેઈ નિર્લોભી પુરુષ 'હશે? ત્યારે હરિણેગમેષી દેવ તારી પ્રશંસા કરતે બેલ્ય, વસુ
સાર શ્રેષ્ઠીને રત્નસાર નામનો પુત્ર છે, તે મનુષ્ય લેકમાં " નિર્લોભી છે, તે કેઈનું આપેલું રાજ્ય પણ નથી લેતા. તે સાંભળી મેં ચંદ્રશેખર નામના દેવે તારી પરીક્ષા કરવા રાક્ષસનું સ્વરૂપ કર્યું, તને મેં અનેક પ્રકારે હેરાન કર્યો, માટે તું મને ક્ષમા કર. હું તારા પર પ્રસન્ન છું. માગ ! માગ ! તું જે માગીશ તે આપીશ કારણ કે દેવદર્શન અમેઘ કહેવાય.
કુમાર બેલ્યઃ “હે દેવ! જિનધર્મના પ્રસાદથી મને કાંઈ તટે નથી છતાં હું વચન નાખું છું કે હમણાં તમારે નંદીશ્વરદ્વીપની યાત્રા કરવી. દેવે કબૂલ કર્યું, પછી કુમારને પોપટ સહિત પાંજરું આપી તેને કનકપુરી પહોંચાડ્યો. ત્યાં તેણે રાજાદિ સામે કુમારનું મહાસ્ય જાહેર કર્યું. પછી તે કુમારને બહુમાન આપી સ્વસ્થાને ગયે, અહીં રત્નસાર પણ રાજાની આજ્ઞા લઈ પિપટ યુક્ત અને પત્નીએ સાથે મહાસેચને લઈ પિતાના નગર તરફ ચાલે, સ્થાને સ્થાને અનેક ભૂપતિઓથી સત્કારને પામતે કેમે કરીને તે વિશાળાનગરી પાસે આવી પહોંચ્યું.
: રત્નસારની વિસ્તૃત સમૃદ્ધિ અને સબળ સેના જોઈ રાજા પણ તેની સામે આવ્યું, પછી વસુસાર સાથે સમરસિંહ રાજાએ મેટા ઉત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. ત્યારપછી પોપટે કુમારનું સઘળું ચરિત્ર કહી સંભળાવ્યું, તે સાંભળી અતિ ચમત્કાર પામેલા લેકે તેની પ્રશંસા કરવા