________________
૨૨૬ ફરી ગર્જના કરતે બોલ્યા, “ હજી પણ મારું કહેવું માન, વ્યર્થ જિંદગી શા માટે ગુમાવે છે?” કુમાર બે, “હે રાક્ષસેન્દ્ર ! પરિણામની ચિંતા કરવાની ટેવ મારામાં મુદ્દલ નથી. માટે તારે જે કરવું હોય તે કર હું આ ઊભે. ” તે સાંભળી બહુ ખુશ થયેલા રાક્ષસે પિતાનું રૂપ બદલી દિવ્યરૂપ ધારણ કર્યું, તે પુષ્પ વૃષ્ટિ કરતે બોલ્યોઃ “હે કુમાર તું જય પામ, જય પામ વળી બલવા લાગ્યું. “હે કુમાર ! સર્વ સત્વશાળીઓમાં તું જ શ્રેષ્ઠ છે. તારા જેવા દૃઢધમી પુરુષેના લીધે જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે, ધર્મ વિષયમાં તારી આવી દઢતા જોઈ હું બહું આશ્ચર્ય પામ્યું છું. કુમાર બે, તમે કહે છે તે બધું બરાબર છે પણ તમે છે કણ–શા માટે આ પ્રપંચ રએ છે?” દેવતા બે સાંભળઃ– - એક વખત સૌધર્મ અને ઈશાન દેવલેકના ઈંદ્રો એકસાથે ઉત્પન્ન થયાં, તેઓ પરસ્પર એક વિમાન માટે લડાઈ કરવા લાગ્યા, સૌધર્મ દેવલેકસ બત્રીસ લાખ અને ઈશાન દેવલેકમાં અઠ્ઠાવીસ લાખ વિમાને છે, તેમાંથી એક વિમાન માટે જ ઘોર યુદ્ધ જામ્યું. આ લેકમાં યુદ્ધ કરતાં માનવીને માનવી વારે, તથા દેવને દેવ વારે, પરન્તુ દેવાના અધિપતિ
દ્રોને વારવા ભલા કઈ શક્તિમાન થઈ શકે ખડું કે? લેભને થોભ ન હોય, આમ લડતાં ઘણો કાળ વ્યતીત થયે ત્યારે એક દેવે કહ્યું કે માણવકે સ્થંભમાં જિનેશ્વરેની દાઢા છે, તેના અભિષેકથી મેટા વ્યાધિઓ મોટા વૈર આદિ દોષ ઉપશમે છે.” તે સાંભળી મહત્તર દેવે દાઢાના પાણીથી બને ઈંદ્રોને અભિષેક કર્યો તેથી તેઓ પરસ્પર ગાઢ પ્રીતિવાળા થયા.