________________
૨૧૦
પાસી; પછી કુમારે વર્ષાધારાની માફક સુભટા પર માણેાના વરસાદ વરસાવ્યે, દેવના પ્રભાવથી કુમારના વાળ પણ વાંકા ન થયા. કુમારથી ભય પામેલા જીવવાની ઈચ્છાવાળા સુભટો પલાયન થઈ ગયા. આ પરિસ્થિતિ જોઈ તે દશમુખ દુરાત્મા પોતે કુમાર સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણીવાર લડડ્યા પછી કંટાળી તેણે હજાર ભૂજા વિકુવી કુમાર સાથે વીરતા પૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. પછી કુમારે ક્ષરપ્ર નામક ખાણ વડે વિદ્યાધરનાં સવે શો છેદી નાખ્યાં.
વિદ્યાધરની છાતી ખાણુથી વિંધાઈ જવાથી નીતરતા લેાહીએ તે ભૂમિ પર પડ્યો અને મૂર્છા પામ્યા. વળી ઘેાડીવારે ચેતના આવવાથી ઊચો અને વિદ્યાના બળથી પેાતાનાં અનેક રૂપ વિકર્ષ્યા, જ્યાં નજર નાંખા ત્યાં તે વિદ્યાધર જ દેખાય. ચારે તરફ તે દુષ્ટ સિવાય કાંઈ ન દેખાતું, છતાં કુમારને લેશ માત્ર લય ન લાગ્યો, કારણ કે ધીર ગંભીર પુરુષા કલ્પાંત પણ કાયર નથી થતા.
અહી તે વિદ્યાધર પેાતાનાં અનેક રૂપો વડે ચારે બાજુથી કુમાર પ્રતિ શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા. કુમાર પર આવી પડેલી આફતને જોઈ દેવ પાતે મુઢળ લઈ ખેચરને મજા ચખાડવા દોડચો. વિકરાળ કાળ જેવા દેવને જોઈ ખેચરાધિપતિ ક્ષેાલ પામ્યા. એટલામાં ક્રાષિત થયેલા ધ્રુવે વિદ્યાધરની છાતીમાં એક મુગ્ધળ માર્યું. વજ્રથી દખાયેલા પતની જેમ ખેચર ભૂમિ પર પડયો. મહામુશ્કેલીથી ખેચર ઊભેા થયા, પણ તેની મહુરૂપિણી પ્રમુખ ઘણી વિદ્યા નાશ પામી હતી.
કુમારનું અતુલ સામર્થ્ય જોઈ વિદ્યાધર એવા તા નાઠા