________________
૨૦૮ દેવ અને દાનવને પણ ભારે પડે એવા રત્નસારને શું જોયા નથી? જે કુમારને તમારી ખબર પડી તે તમને મેં ભારે થઈ પડશે; તમારા સ્વામીને ખબર આપવા પણ કેઈ નહીં જઈ શકે અને અહીં જ ધરાશાયી થઈ જશે. માટે જતા રહો, જતા રહો, નહીં તે હમણાં તમારે નાશ થઈ જશે.” પિપટનાં વચન સાંભળી સુભટોની છાતીનાં પાટિયાં બેસી ગયાં, તેઓ ભયભીત થઈ પરસ્પર કહેવા લાગ્યા, નિશ્ચય આ પિપટ નથી, પણ કેઈ દેવ કે દાનવ છે. નહિતર આપણી તર્જના શી રીતે કરે. જે કુમારનો પોપટ આપણા જેવા વિદ્યાધરને પણ ક્ષોભ પમાડે તેવે છે તે. કેણુ જાણે અંદર રહેલ કુમાર કેયે હશે ? સામા પક્ષને જાણ્યા વગર યુદ્ધ કરવું ચોગ્ય નથી, માટે ચાલો. મેત સામે કોણ બાથ ભીડે ? એમ વિચારી વિદ્યાધર દ્ધાઓ. પિતાના સ્વામી પાસે જઈ સર્વ હકીક્ત નિવેદન કરી. તે સાંભળી ખેચરાધિપતિ મેઘની જેમ ગર્જના કરતે ભૂમિ પર હાથ પછાડ કપાળે ભ્રકુટી ચડાવી સિંહનાદે બે. “ અરે હે રેકે ! તમને ધિક્કાર છે ! ! કેણ કુમાર અને કેને પોપટ હે! ડરપોક નપુસકે? સુર કે અસુર, દેવ કે દાનવ, કેઈપણ મારી સામે ઊભા રહેવા સમર્થ નથી. જુઓ મારું પરાક્રમ તે પામરેની શું સ્થિતિ થાય છે.” એમ કહી વિદ્યાધરે દશમુખ, વીશ ભૂજ વિકુવી વિકરાળ સ્વરૂપ ધારણ ર્યું. એક હાથમાં ખડ્ઝ, બીજામાં ખેટક, ત્રીજામાં ગદા, અને ચેથામાં ધનુષ્યબાણ એમ વીસે ભૂજામાં જુદાં જુદાં શસ્ત્રો ધારણ કરી સિંહની ગર્જના કરતે વેગપૂર્વક દેડતે