________________
ॐ ह्रीं अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
નમઃ |
પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત
ધર્મસંગ્રહ ભાગ-૪
શબ્દશઃ વિવેચન ત્ર દ્વિતીય ખંડ
દ્વિતીય અધિકારી
અવતરણિકા:
इदानीं महाश्रावकस्य दिनचर्यारूपं उक्तशेष विशेषतो गृहस्थधर्ममाह - અવતરણિકાર્ય :
હવે મહાશ્રાવકની દિનચર્યારૂપ ઉક્ત શેષરૂપ પૂર્વમાં શ્રાવકનાં બારવ્રતાદિ આચારો બતાવ્યા તેમાં રહેલ શેષરૂપ વિશેષથી ગૃહસ્થધર્મને કહે છે – શ્લોક :
નરે વિવો , સ્વદ્રવ્ય છુપયોગનમ્
सामायिकादिकरणं, विधिना चैत्यपूजनम् ।।६०।। અન્વયાર્થ:
નમસ્વરેખાવનોથઃ=નમસ્કારથી અવબોધ=વિદ્રાનો ત્યાગ, દ્રવ્યાઘુપયોગનzવદ્રવ્યાદિનું ઉપયોજન સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રાદિની વિચારણા, સામયિદિર સામાયિકાદિનું કરણ, વિધિના ત્યપૂર્વનવિધિથી ચૈત્યપૂજન (શ્રાવકનો વિશેષથી ગૃહસ્થ ધર્મ છે.) in૬૦