________________
પૂ. ઝવેરાબ્ધિ ગ્રન્થત્રયી. સાતવાદ
(૧૭) અધ્યવસાય નહિ રખતા થકા પ્રવર્તે ઉસકો અવશ્ય પરિહાર કર કે અહિંસક કહા જાતા હૈ. ક્યું કિ ઉસકા મારણકા ભાવ નહી હૈ |
ફેર પિંડનિર્યુક્તિમેં ભી કહા હૈ ના નિયમ મ વિરહ सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्जत्थविसोहिजुत्तस्स ॥ ૨ / અર્થ : સૂત્રોક્ત વિધિ કરકે સહિત યતના કરતે થકે વિરાધના હોય સો પરિણામની શુદ્ધિ કરકે નિર્જરા ફલકે દેનેવાલી જાણની | ઇસ વાતે જિનમતમે પરિણામની મુખ્યતા હૈ.
જિસતરે શ્રી ભગવતીજીકે ૭ શતકમેં ૧ ઉદેશમેં કહા હૈ. શ્રાવકને ત્રસપ્રાણીકે હનનેકા પચ્ચકખાણ કિયા હૈ ઓર પૃથ્વી, મટ્ટી ખોદતે હરકોઈ ત્રસ જીવ મારા ગયા તો વ્રતભંગ નહિ. ક્યું કિ વહ ત્રસકે મારણકે અધ્યવસાયસે પ્રવર્તા નહિ થા. ઇસતરે વનસ્પતિ કાટનેકા પચ્ચકખાન કિયા હૈ ઔર પૃથ્વી ખોદતા વનસ્પતિ કટ ગઈ તો વ્રતભંગ નહી. તથા ૨ तत्पाठः समणोवासगस्स णं भंते ! पुव्वामेव . तसपाणसमारंभे पच्चक्खाए भवइ से य पुढवीं खणमाणे अण्णयरं तसपाणेवि हिंसिज्जा से णं भंते ! वयं अतिचरइ ? गोयमा ! णो इणढे સમકે, તે વસ્તુ તે તસબફવાયાયે મારૂકૃતિ | ઇય સુત્રમેં યહ આશય હૈ કિ જિસકે અધ્યવસાયસે જીવ, કાર્યકરણેલું પ્રવૃત્ત હોય વહી ઉસકું મુખ્ય ફલ હોતા હૈ.
ઇસીવાસ્તે જિનપૂજાકું પરમાર્થતઃ નિરવઘ સમજે કર સાધુ, જીનપૂજામંદિર પ્રમુખકા ફલ ઉપદેશ દ્વારા શુભ પ્રરુપણ કરતા હૈ, ઔર જો કુવા પ્રમુખ સાવદ્યકાર્યસે ઉનકા ફલ કોઈ પૂછે તો સાધુ મૌન ધારતે હૈ. ફયું કિ સાધુ નિરવદ્યભાષી હૈ ૩d ૨ શ્રી સૂયાડાં સૂત્રે પ્રથમ શ્રુતસ્કંધે मोक्षमार्गाध्ययने ॥ जे अ दाणं पसंसति वहमिच्छंति पाणिणो । ને ય ાં પડિલેહૃતિ | વિઝેિય કાંતિ તે ર૦. # વૃત્તિઃ ये केचन प्रपासत्रादिकं दानं बहूनां जंतूनामुपकारीति कृत्वा प्रशंसंति