________________
પૂ. ઝવેરાબ્ધિ ગ્રન્થત્રયી. સાતુવાદ
(૧૫
હૈ કી પ્રમાદ ઔર યોગ દોનુંકે સંયોગસે જો હિંસા હોય ઉસીકું દ્રવ્ય ભાવ હિંસા કહેવી ઔર પ્રમાદ રહિત વિધિ પૂર્વક પૂજાદિ ધર્મ કાર્ય કરતે અશક્યપરિહારસે જો જીવવિરાધના હોતી હૈ સો દ્રવ્યહિંસા હૈ, જિસતરે ઈર્યાસમિતિસે ચલતે થકે સાધૂસે કોઈ કીડી પ્રમુખ મરે વહ દ્રવ્યહિંસા કહી જાતી હૈ. યહ કેવલ રુઢિમાત્ર હૈ. યહુદાં પવિત્યાં ૨ પ્રથમશત રૂ तृतीयोद्देशके ॥ भंगतरेहिं इति सूत्रव्याख्याने यतः किल द्रव्यतो हिंसा इर्यासमित्या गच्छतः पिपीलिकाव्यापादनमिति ॥ द्रव्यहिंसायास्तु
मरणमात्रतया रुढत्वादिति च ॥ - ઇસીતરે શ્રી બૃહતકલ્પવૃત્તિમેં દ્વિતીય ખંડમેં ભી સાધૂકો વસ્ત્ર ફાડનેકી આજ્ઞા દી હૈ- યદ્યપિ વસ્ત્ર ફાડનેમેં શબ્દ હોતા ઔર સૂક્ષ્મ રૂવાં ઉડતા હૈ, વહ લોકાંત પર્યત જાતા હૈ ઔર ઉસસે પ્રેરિત હવે થકે ઓર ભી પુદ્ગલ ચલિત હો કર લોકાંત પર્યત પહુંચતે હૈ ઓર ફાડતી વખતે સાધૂકે શરીરકે હિલનેસે સૂક્ષ્મજીવોંકી વિરાધના હોતી હૈ. ઇસ વાતે યહ સાવદ્યકાર્ય હૈ, તથાપિ આગામિ પડિલેહણા પ્રમુખકે બહોત ગુણ દેખ કર પરમાર્થતઃ ધર્મકાર્યકું નિરવદ્ય સમજ કર વસ્ત્ર ફાડનેકી આજ્ઞા દી હૈ. ઇસીતરે પરઠાવણેકી (પરડવાના) વખત ભી ફાડકર પરઠાવે. તિસમેં અસંયતી પ્રમુખને હાથ આનેસે દોષ ઉત્પન્ન નહી હોય ઔર ઉસ હિંસાકું દ્રવ્યહિંસા સમજ કર અહિંસક સાધુÉ કહા હૈ | . तथा च पाठः ॥ नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अभिन्नाई वत्थाइ धारित्तए, इति सूत्रं । नो कल्पते निग्रंथानां निग्रंथीनां अच्छिन्नानि -अभिन्नानि वस्त्राणि धारयितुं वा परिहर्तुं वेत्यादि तस्माद्मिन्नस्यैव वस्त्रस्य ग्रहणं कर्तव्यं, अथ भिन्नं न प्राप्यते ततः स्वयमपि भिंद्यात् यावता प्रमाणेनातिरिक्तं तावच्छित्वा प्रमाणयुक्तं कुर्यादिति भावः ! अत्र केचिन्नोदकाः प्रेरयंति ननु वस्त्रे छिद्यमाने शब्दः समुत्पद्यते, सूक्ष्मपक्ष्मावयवा उड्डीयंति, एते च द्वयेपि निर्गता