________________
૧૪) .
શ્રી નિર્ણય પ્રભાકર સાતુવાદ ટીકાકારને સવિશેષણ વ્યાખ્યાન કિયા હૈ તથા રે તાવ: | વિશેષેપ सूत्रस्य प्राणातिपातादेविशेषणमवश्यं वाच्यं यत इतिस्तृतीयसूत्रे प्राणातिपातादित एवाशुभदीर्घायुष्कतां वक्ष्यति, न हि समानहेतो #ાર્યવૈષમ્ય પ્રયુ તે સર્વત્રાનાશ્વાસપ્રસંશાત્ | ઔર યહી અર્થ સૂક્ષ્મદ્રષ્ટિસે વિચાર કરનેમેં સિદ્ધાંતને અનુયાયી હોતા હૈ ! ક્યું કી શ્રી ઠાણાંગસૂત્રમેં પંચમ સ્થાનકે દૂસરે ઉદેશમેં આશ્રવને ૫ પાંચ દ્વાર પ્રરૂપણ કરે હૈતથા ૨ તત્વા: /પંચ માસવાર પન્નતા, તે નહીં મિછત, अविरइ, पमाओ, कसाया,, जोगा ॥ अर्थ ॥ कर्मबंध करनेके કારણ પાંચ હૈ મિથ્યાત્વ-૧, અવિરતિ-૨, પ્રમાદ-૩, કષાય-૪, યોગ-૫, ઇનકે સિવાય અન્ય કોઈ કારણ કર્મ બંધના સિદ્ધાંતમેં કહા નહિ.
અબ વિચાર કરના ચાહિયે કિ ઈહા જિન પૂજામેં પાપબંધ કિસ કારણસે ઉત્પન્ન હુવા ? ભાવ સહિત વિધિસે જો પૂજા કરતા હૈ ઉસકું ઉસ વખત ઉસ કરનીમેં મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય-નિમિત્તક તો કર્મબંધ કહ સકતે નહીં. કિંતુ ફક્ત યોગનિમિત્તક બંધકા સંભવ હૈ. તિસમેં ફેર વિચાર કરો કિ યોગર દો પ્રકાર કે શ્રી ભગવતીજીમેં કહે હૈ. પ્રથમ તો શુભયોગ૬, દ્વિતીય અશુભયોગર, તિસમેં શુભ યોગ પુણ્યબંધના કારણ હૈ- ઔર અશુભ યોગ પાપબંધના કારણ હૈ. ફેર કારણ વિના પાપરૂપ કાર્યકી ઉત્પત્તિ કિસતરે હો સકતી હૈ ? કિંતુ શુભયોગસે પ્રમાદ રહિત જિનપૂજામેં પુણ્ય હી ઉત્પન્ન હોગા | ફેર અલ્પ પાપકા વચન કિસતરે સાર્થક હોય ? ઇસ વાતે અવશ્ય પ્રમાદ ભી કારણ માનના પડેગા. કિંપ્રમાદ સહિત જો પૂજા કરી સો અલ્પ પાપ બહુત નિર્જરાકા કારણ હો સકતી હૈ. ઔર જબ પ્રમાદ આયા તબ વિધિકા ભંગ અર્થાત હો ચુકા.
ઇસી તરે શ્રી ભગવતીજી ટીકામેં ભી પ્રથમ શતકને તીસરે ઉદ્દેશમેં કહા હૈ I નો ૩ પત્તો પુરિસો તસ ૩ નો પડુત્ર ને સત્તા वावज्जंति नियमा तेसिं सो हिंसजो होइ ति ॥ १ ॥ તદ્દાથોહિંસાતક્ષણ્યિ દ્રવ્યમાવહિંસાકયત્વત્ ઇસકા યહ આશય