________________
(૧૫ર) શ્રી અમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ.
दोमासकणयकज्जं, कोडिएवि हुन निहि जस्स ॥
छमासे छउमत्थो, विहरिअ जो केवली जाओ ॥ ११ ॥ જેમનું બે માસ સેનાનું કાર્ય ક્રોડ સેના હેરથી પણ પૂર્ણ થયું નહિં, અને જે છ માસ પર્યત છવસ્થપણે વિહાર કરી કેવલી થયા. એ ૧૧ છે
बलभद्दप्पमुहाणं, इकडदासाण पंचयसयाई ॥
जेण पडिबोहिआई, तं कविलमहारिसिं वंदे ॥ १२॥ વળી જેમણે બાલભદ્ર પ્રમુખ પાંચસે ચારેને પ્રતિબંધ પમાડયા તે કપિલ મહા મુનિને હું વંદના કરું છું. ૧૨ છે
* 'श्रोकपिल' नामना मुनिवरनी कथा * આ ભરતક્ષેત્રમાં ધન ધાન્યાદિ સંપત્તિથી પૂર્ણ એવી કૌશાંબી નામે નગરી હતી. ત્યાં મહા વિદ્વાન કાશ્યપ નામે બ્રાહ્મણ વસતો હતો. તેને એક અભણ કપિલ નામે પુત્ર હતો. પિતા મૃત્યુ પામ્યા પછી માતાની આજ્ઞાથી તે પુત્ર શ્રાવસ્તી નગરીમાં પોતાના પિતાના મિત્ર ઈદ્રદત્ત નામના વિપ્ર પાસે ભણવા માટે ગયે. ત્યાં તે હંમેશા ભિક્ષાવૃત્તિ કરી વિનયથી ઇંદ્રદત્તની પાસે બહુ અભ્યાસ કરવા લાગ્યું. અભ્યાસમાં ભિક્ષાવૃત્તિ બહુ વિદ્ભકારી થવાથી ગુરૂએ કપિલને હંમેશ ભજન કરવાનું ઠરાવ શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં કર્યો.
- હવે ઈદ્રિદત્ત ગુરૂ પાસે અભ્યાસ કરતા અને શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં ભજન કરતે એવે તે કપિલ શાલિભદ્રની દાસીને વિષે બહુ રાગવંત થશે. એક દિવસ કાંઈ મહેત્સવ આવવાથી દાસીએ કપિલને કહ્યું. “ આ નગરમાં શ્રીધન નામે શ્રેષ્ઠી રહે છે તે હમેશાં પ્રભાતની વધાઈ આપનારને બે ભાષા સુવર્ણ આપે છે તે લાવી આપે.” કપિલ, ધનશ્રેષ્ઠીને ત્યાં વધાઈ આપવા જવાના ઉત્સાહથી આખી રાત ઉદ નહીં ને પાછલી રાત્રીએ હર્ષથી વધાઈ આપવા ચાલ્યું. રસ્તે તેને નગરરક્ષક લેકેએ પકડ અને રાજાને સે.
ત્યાં કપિલે પિતાની ખરી વાત પ્રગટ કરી તેથી પ્રસન્ન થએલા ભૂપતિએ કહ્યું “હે ભદ્ર ! ત્યારે જે જોઈએ તે માગ, તું જે માગે તે હું તને આપીશ.” રાજાના આવાં વચન સાંભળી સંતુષ્ટ થએલો કપિલ, “ હું વિચારીને માગીશ” એમ કહી પાસેના અશોક વનમાં ગયા. ત્યાં તેને તેજ વખતે જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે પ્રતિબંધ પામ્યો. પછી તે કપિલ, લેચ કરી, શાસનદેવીએ આપેલા યતિવેષને અંગીકાર કરી અને ભૂપતિ પાસે આવ્યો. ભૂપતિએ તેને એમ કરવાનું કારણ પૂછયું એટલે તે કપિલે નીચેની ગાથા કહી